T20 World Cup: BCCI T20 વિશ્વકપ આયોજન માટે UAE ઉપરાંત અન્ય દેશ સાથે ચર્ચાઓ આદરી !

T20 વિશ્વકપ 2021ના આયોજન માટે ભારત યજમાન દેશ છે. પરંતુ વિશ્વકપનુ આયોજન ભારતમાં કરવાને લઇને સંક્ટ છે. UAEમાં આયોજનને ખસેડવાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં હવે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, વિશ્વકપનુ આયોજન અન્ય દેશમાં પણ ખસેડી શકાય છે.

T20 World Cup: BCCI T20 વિશ્વકપ આયોજન માટે UAE ઉપરાંત અન્ય દેશ સાથે ચર્ચાઓ આદરી !
T20 World Cup Trophy
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 07, 2021 | 8:19 PM

T20 વિશ્વકપ (World Cup) 2021 ના આયોજન માટે ભારત યજમાન દેશ છે. પરંતુ વિશ્વકપનુ આયોજન ભારતમાં કરવાને લઇને સંક્ટ છે. UAE માં આયોજનને ખસેડવાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં હવે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, વિશ્વકપનુ આયોજન અન્ય દેશમાં પણ ખસેડી શકાય છે. એટલે કે ભારતથી ખસેડી શ્રીલંકા (Sri Lanka) માં યોજવામાં આવી શકે છે. જોકે આયોજન BCCIની યજમાનીમાં કરવામાં આવશે.

એક તરફ હાલમાં BCCI ના ટોચના પદાધીકારીઓ હાલમાં UAE માં છે. જ્યાં IPL 2021 ઉપરાંત T20 વિશ્વકપને લઇને પણ તૈયારી માટે ચર્ચાઓ મીડિયા રિપોર્ટસમાં જણાઇ રહી છે. રિપોર્ટનુસાર આ દરમ્યાન હવે BCCI ના એક અધિકારી મુજબ, આ માટે ECB અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) સાથે પણ ચર્ચા કરી રહ્યુ છે.

હાલના કેટલાક મહિનાઓના સંભવિત શિડ્યુલ ને જોવામાં આવે તો, UAEમાં ક્રિકેટ કાર્યક્રમ વ્યસ્ત થઇ શકે છે. હાલમાં PSLની શરુઆત થઇ રહી છે. ત્યાર બાદ IPL 2021 રમાનારી છે. આમ એકબાદ એક ટુર્નામેન્ટ UAEમાં રમાનારી છે. ત્યાં T20 વિશ્વકપનુ પણ આયોજન થઇ શકે, તો UAEમાં ક્રિકેટ વ્યસ્તતા વધી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તૈયારીઓને લઇ સમસ્યા

આમ પિચોને તૈયાર કરવી અને મેદાનોની જાળવણી કરવી એ મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત વિશ્વભરની 16 ક્રિકેટ ટીમો પણ વિશ્વકપમાં ભાગ લેશે. તેમના રોકાણથી લઇને પ્રેકટીશ સહિતની ઉપલબ્ધતા કરવી પડશે. આમ UAEમાં શિડ્યુલ વ્યસ્ત થતા, વિશ્વકપના આયોજનને અસર પહોંચી શકે છે કેમ, તે બાબતો પણ વિચારાઇ શકે છે. આ જોતા પાડોશી દેશને ધ્યાને રાખી, શ્રીલંકા પર પણ પસંદગી ઉતારાઇ શકે છે. આમ BCCI તેના આયોજન હક્ક હેઠળ અનુકૂળતા UAE બાદ શ્રીલંકામાં વિચારી શકે છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">