AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: વિરાટ કોહલી અને RCBના ખેલાડીઓએ કર્યું કંઈક એવું, ફેન્સ થયા નારાજ

IPLની 17મી સિઝનમાં RCBનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. આ ટીમ 8 માંથી 7 મેચ હારી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે વિરાટ કોહલી અને RCBના કેટલાક ખેલાડીઓએ એવું પગલું ભર્યું જેનાથી ફેન્સ તેમનાથી ખૂબ જ નારાજ થઈ ગયા છે. RCBના નાખુશ ચાહકોએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓને ટ્રોલ કર્યા હતા.

IPL 2024: વિરાટ કોહલી અને RCBના ખેલાડીઓએ કર્યું કંઈક એવું, ફેન્સ થયા નારાજ
Virat Kohli
| Updated on: Apr 24, 2024 | 6:15 PM
Share

એક તરફ રાજસ્થાન, કોલકાતા, લખનૌ, હૈદરાબાદની ટીમો IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહી છે તો બીજી તરફ RCBએ આ સિઝનમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન જેવા ખેલાડીઓથી સજ્જ આ ટીમ આ સિઝનમાં 8માંથી 7 મેચ હારી છે. RCB પોઈન્ટ ટેબલમાં તળિયે છે અને હવે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઓછી છે. જો કે આ દરમિયાન વિરાટ કોહલી અને RCBના કેટલાક ખેલાડીઓએ કંઈક એવું કર્યું છે જેનાથી ફેન્સ ખૂબ નારાજ છે.

RCBના ખેલાડીઓ પાર્ટીમાં ગયા

RCB તેની આગામી મેચ 25 એપ્રિલે હૈદરાબાદ સામે રમવાની છે. આ મેચ હૈદરાબાદમાં જ યોજાવાની છે જ્યાં વિરાટ કોહલીની પણ એક રેસ્ટોરન્ટ છે. વિરાટ કોહલી ખેલાડીઓને પોતાની રેસ્ટોરન્ટમાં પાર્ટી માટે લઈ ગયો હતો. અનુજ રાવત, મહિપાલ લોમરોર, કરણ શર્મા, સુયશ પ્રભુદેસાઈ, વિશાકે વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ વન 8 કોમ્યુનમાં પાર્ટી કરી હતી. જોકે, RCBના ચાહકો આનાથી નાખુશ થયા છે. ફેન્સે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓને ટ્રોલ કર્યા હતા.

IPL 2024માં RCBની ખરાબ સ્થિતિ

RCB આ સિઝનમાં આઠમાંથી સાત મેચ હારી ચૂક્યું છે અને નેટ રન રેટ પણ -1.046 છે. મતલબ, પ્લેઓફમાં પહોંચવાની RCBની આશા સમાપ્ત થઈ ગઈ છે. RCBના બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમનો કોઈ બોલર પોતાને સાબિત કરી શક્યો નહીં અને આ જ RCBની હારનું મુખ્ય કારણ છે. RCB માટે આ સિઝનમાં એકમાત્ર સારી બાબત એ છે કે તેમના ટોચના ખેલાડી વિરાટ કોહલીએ રનનો વરસાદ કર્યો છે. ઓરેન્જ કેપની રેસમાં તે ટોપ પર છે. તેણે પોતાના બેટથી સદી પણ ફટકારી છે. જોકે વિરાટની શાનદાર બેટિંગ છતાં RCB માત્ર એક જ મેચ જીતી શક્યું છે.

આ પણ વાંચો : IPL 2024: MS ધોની ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે? T20 વર્લ્ડ કપને લઈને મોટો દાવો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">