આ ખેલાડીઓને લઈને BCCI આવી એક્શનમાં, આઈપીએલ પહેલા રણજી ટ્રોફી રમો

જ્યારે ચેતેશ્વર પુજારા અને રહાણે રણજી ટ્રોફી રમી શકે છે તે જે યુવા ખેલાડી છે તે કેમ રમતા નથી? આ સવાલ ઉઠાવતા આકાશ ચોપરાએ આઈપીએલ સામે તેના કરારને લઈ ઈશારો કર્યો છે, પરંતુ હવે બીસીસીઆઈ પણ એક્શનમાં આવી છે.

આ ખેલાડીઓને લઈને BCCI આવી એક્શનમાં, આઈપીએલ પહેલા રણજી ટ્રોફી રમો
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 4:47 PM

ટીમ ઈન્ડિયાથી બહાર જે ખેલાડી ફિટ હોવા છતાં આરામથી બેઠા છે. તેને લઈને બીસીસીઆઈ એક્શનમાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે એવા ખેલાડીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનું હવે પાલન કરવાનું રહેશે. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા તે ખેલાડીઓ માટે છે જેઓ રણજી ટ્રોફીથી દૂર રહીને IPL 2024ની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે.બીસીસીઆઈ ઈચ્છે છે કે, તમામ ખેલાડીઓ રણજી ટ્રોફીના આગામી રાઉન્ડમાં પોતાની સ્ટેટ ટીમો માટે મેચ રમે.

રણજી ટ્રોફીનો આગામી રાઉન્ડ 16 ફેબ્રુઆરીથી શરૂ

રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ સોમવારના રોજ તમામ ખેલાડીઓને ઈમેલ મોકલી માર્ગદર્શિકા વિશે જાણકારી આપી છે.આ કારણે જે ખેલાડીઓ એનસીએમાં છે તેઓને હાલ માટે બહાર રાખવામાં આવ્યા છે. બાકીના તમામ ખેલાડીઓએ 16મી ફેબ્રુઆરી પહેલા પોતપોતાની રાજ્યની ટીમમાં જોડાવાનું રહેશે. રણજી ટ્રોફીનો આગામી રાઉન્ડ 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે.

પંડ્યા બ્રધર્સની સાથે આઈપીએલની પ્રેક્ટિસ કરી

ક્રિકબઝના રિપોર્ટ મુજબ બીસીસીઆઈના આ દિશા-નિર્દેશોની સૌથી વધુ અસર ઈશાન કિશન પર હશે. જે રણજી ટ્રોફથી અંતર બનાવ્યું છે. હાલમાં ઈશાન કિશનનો ફોટો સામે આવ્યો હતો. જેમાં તે વડોદરામાં પંડ્યા બ્રધર્સની સાથે આઈપીએલની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. હવે ઈશાન કિશને આ પ્રેક્ટિસમાં બ્રેક લગાવી જમશેદપુરની ટ્રેન પકડવી પડશે. જ્યાં આગામી રાઉન્ડમાં તેની સ્ટેટ ટીમ ઝારખંડનો મુકાબલો રાજસ્થાન સામે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

માત્ર ઈશાન કિશન જ નહિ પરંતુ અન્ય એવા કેટલાક ખેલાડીઓ છે જે રણજી ટ્રોફીથી અંતર રાખી રહ્યા છે.હવે આ ખેલાડીઓએ બોર્ડના નિર્દેશનું પાલન કરી રણજી ટ્રોફી રમવા માટે મેદાનમાં ઉતરવું જ પડશે.

16 ફેબ્રુઆરીના રોજ રમાશે રણજી ટ્રોફીની આગામી રાઉન્ડ

બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને ક્રિકબઝે લખ્યું છે કે કોઈ પણ ખેલાડી પોતાની જાતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલ સુધી મર્યાદિત રાખી શકે નહીં. તેણે પોતાની રાજ્યની ટીમ માટે ઘરેલુ ક્રિકેટ પણ રમવું પડશે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાને ટક્કર મારવા આવી રહ્યો છે તેના જ ગામનો ક્રિકેટર, રણજી ટ્રોફીમાં 1-2 નહિ પરંતુ 10 વિકેટ લીધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">