T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ કરી હતી એક ભૂલ, તિરંગાનું અપમાન કર્યાનો લાગ્યો આરોપ

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો અને આખો દેશ તેને સલામ કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન તેના એક ફોટોએ મોટો વિવાદ ઉભો કર્યો છે. ઘણા લોકો આરોપ લગાવી રહ્યા છે કે રોહિત શર્માએ તિરંગાનું અપમાન કર્યું છે.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ કરી હતી એક ભૂલ, તિરંગાનું અપમાન કર્યાનો લાગ્યો આરોપ
Rohit Sharma
Follow Us:
| Updated on: Jul 09, 2024 | 6:03 PM

29મી જૂન, આ એ તારીખ છે જ્યારે ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીત્યો હતો. આ તે દિવસ છે જ્યારે ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. આ જીત બાદ રોહિત શર્માની કેપ્ટનશિપના ખૂબ વખાણ થઈ રહ્યા છે. લોકોએ તેની વિચારસરણી અને ટીમ પ્રત્યેના તેના સમર્પણને પસંદ કર્યું છે, પરંતુ હવે ઘણા ચાહકો રોહિત શર્મા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેનું કારણ છે તેનો પ્રોફાઈલ ફોટો.

રોહિત શર્માએ શું કર્યું?

વાસ્તવમાં, રોહિત શર્માએ સોમવારે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રોફાઈલ ફોટો બદલ્યો હતો. ફોટામાં રોહિત શર્મા બાર્બાડોસના મેદાન પર તિરંગો લગાવી રહ્યો હતો. હવે રોહિતનો આ પ્રોફાઈલ ફોટો ઘણા ચાહકોને પસંદ ન આવ્યો, કારણ કે ધ્વજ જમીન પર દેખાઈ રહ્યો હતો.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ફ્લેગ કોડ નિયમ શું છે?

ચાહકોએ ટ્વીટ કરીને રોહિત શર્માને કહ્યું કે આ તિરંગાનું અપમાન છે. એક પ્રશંસકે લખ્યું કે ફ્લેગ કોડના નિયમો અનુસાર તિરંગા ધ્વજને જમીન પર ન લગાવવો જોઈએ. તેણે રોહિત શર્માને તિરંગાનું અપમાન ન કરવાની અપીલ કરી હતી. ઘણા લોકોએ કહ્યું કે જો રોહિતે આ કામ ભારતમાં કર્યું હોત તો ભારે હોબાળો થયો હોત. અહીં એ જોવું જરૂરી છે કે શું રોહિત શર્મા આ નિયમ વિશે જાણે છે?

રોહિતના ઈરાદા પર સવાલ ઉઠાવવો કેટલો યોગ્ય?

વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રોહિતે બાર્બાડોસના મેદાનમાં ભારતનો ધ્વજ લગાવ્યો હતો. એમાં કોઈ શંકા નથી કે તે સમયે ભારતીય કેપ્ટન ભાવુક હતો અને તેથી જ તેણે આ પગલું ભર્યું હતું. રોહિતનો ક્યારેય તિરંગાનું અપમાન કરવાનો ઈરાદો નહોતો.

આ પણ વાંચો: રોહિત શર્માની બીજી ‘પત્ની’ અંગે થયો રસપ્રદ ખુલાસો, જાણો કોણ છે આ ખાસ વ્યક્તિ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">