AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : એમએસ ધોની ટીમમાં ફેરફાર કરશે, દિલ્હીમાં કરી મોટી જાહેરાત

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ હારી ગયો અને તે પછી, કેપ્ટન એમએસ ધોનીએ કંઈક એવું કહ્યું જે ચેન્નાઈમાં પરિવર્તનનો મોટો સંકેત છે.

IPL 2025 : એમએસ ધોની ટીમમાં ફેરફાર કરશે, દિલ્હીમાં કરી મોટી જાહેરાત
MS DhoniImage Credit source: PTI
Follow Us:
| Updated on: May 20, 2025 | 9:59 PM

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL 2025 ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ચૂક્યું છે. રાજસ્થાન રોયલ્સ સામે મેચ પહેલા ટીમના કેપ્ટન ધોનીએ કંઈક એવું કહ્યું જે ચોંકાવનારું હતું. ધોનીએ બધાની સામે સ્વીકાર્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ મજબૂત નથી અને તેને ફેરફારોની જરૂર છે. ચાલો તમને જણાવીએ કે ધોનીએ શું કહ્યું?

ધોનીએ દિલ્હીમાં શું કહ્યું?

ધોનીએ દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં ચેન્નાઈ ટીમમાં નવા ખેલાડીઓની ભરતી કરવા વિશે વાત કરી. “ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી, અમારું લક્ષ્ય આગામી વર્ષ માટે જવાબો શોધવાનું હતું. અમારે અમારી ટીમના કોમ્બિનેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પસંદ કરવા પડશે જે અમને મજબૂત બનાવશે. ધોનીએ છેલ્લી કેટલીક મેચોમાં તેની ટીમના બેટિંગ પ્રદર્શનને સલામ કરી. તેણે કહ્યું કે સિઝનની શરૂઆતમાં સંઘર્ષ હતો પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં બેટિંગ સારી રહી છે. ધોનીએ કહ્યું, ‘અમારે સમજવું પડશે કે આગામી વર્ષ માટે કયો ખેલાડી કયા સ્થાન પર વધુ સારું પ્રદર્શન કરી શકે છે. અમારે અમારી બોલિંગ પર કામ કરવાની જરૂર છે.”

ધોની કયા ખેલાડીઓ પર દાવ લગાવશે?

યુવા ખેલાડીઓની વાત કરીએ તો, ધોની આગામી સિઝનમાં કેટલાક યુવા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે. જેમાં ઓપનર આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસ ચોક્કસપણે હશે. આ ઉપરાંત, શેખ રશીદને પણ ફરીથી પાછો લાવી શકાય છે. તો બીજ તરફ રાહુલ ત્રિપાઠી, દીપક હુડ્ડા જેવા ખેલાડીઓને ટીમની બહાર રહેવું પડી શકે છે. જોકે, એક મોટો પ્રશ્ન એ છે કે ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં. એવા અહેવાલો છે કે તે આગામી સિઝનમાં પણ રમી શકે છે. હવે ચેન્નાઈના ભવિષ્યનું શું થશે તે તો સમય જ કહેશે.

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

આ પણ વાંચો: વરસાદ છતાં હવે મેચ રદ્દ કરવી મુશ્કેલ, IPL 2025 દરમિયાન BCCIએ લીધો મોટો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">