IPL 2024: MS ધોની એવોર્ડ લેવા ન ગયો, ગુજરાત સામેની હાર બાદ CSKના પૂર્વ કેપ્ટનને શું થયું?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત સામે મેચ હાર્યા બાદ જ્યારે એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશનની હતી, ત્યારે આ સેરેમની વખતે એમએસ ધોની તેનો એવોર્ડ લેવા પણ હાજર ન રહ્યો. તેની જગ્યાએ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ધોનીનો એવોર્ડ સ્વીકાર્યો હતો. જે બાદ ફેન્સના મનમાં ધોનીને લઈ અનેક સવાલો ઊભા થયા હતા.

IPL 2024: MS ધોની એવોર્ડ લેવા ન ગયો, ગુજરાત સામેની હાર બાદ CSKના પૂર્વ કેપ્ટનને શું થયું?
MS Dhoni
Follow Us:
| Updated on: May 16, 2024 | 4:36 PM

ગુજરાત ટાઈટન્સ સામે 35 રનની હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું શું થયું? કારણ કે જ્યારે તેને એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે ધોની તેને લેવા ન આવ્યો. ધોનીના સ્થાને CSKના નવા કેપ્ટન બનેલા ઋતુરાજ ગાયકવાડે એવોર્ડ સ્વીકાર્યો. જે બાદ ફેન્સના મનમાં અનેક સવાલો ઊભા થયા હતા.

ધોની મેચનો ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર બન્યો

ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેચ જીતી શકી નહીં. પરંતુ, CSK ચાહકો માટે સારી વાત એ હતી કે તેમને ધોનીની બેટિંગ જોવાનો મોકો મળ્યો. ધોની અંત સુધી અણનમ રહ્યો અને તેણે માત્ર 11 બોલમાં 26 રન બનાવ્યા. ધોનીએ 236.36ના સ્ટ્રાઈક રેટથી રમાયેલી ઈનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ધોનીનો સ્ટ્રાઈક રેટ માત્ર તેના પોતાના જ નહીં પરંતુ બંને ટીમના બેટ્સમેનોમાં પણ સૌથી વધુ હતો, જેના કારણે તેને મેચના અંતે ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડે એવોર્ડ લીધો

ધોનીને ઈલેક્ટ્રીક સ્ટ્રાઈકર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો પરંતુ તે તેને લેવા આવ્યો નહોતો. પૂર્વ કેપ્ટન ધોનીના સ્થાને CSKના વર્તમાન કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જઈને પોતાનો એવોર્ડ લીધો હતો. આ પછી લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા. સવાલ એ છે કે ધોનીનું શું થયું? તે એવોર્ડ લેવા કેમ ન આવ્યો? તેની ઈજા અંગે શું અપડેટ છે?

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઈજા સાથે જોડાયેલી બાબત?

આ ક્ષણે આ પ્રશ્નોના કોઈ જવાબ નથી. કારણ કે, અત્યાર સુધી ન તો CSKના અધિકારીઓ કે અન્ય કોઈ સ્ત્રોતને આ અંગે માહિતી મળી છે. પરંતુ, આવું ભાગ્યે જ બન્યું છે જ્યારે ધોનીને એવોર્ડ મળ્યો હોય અને તે તેને લેવા ન આવ્યો હોય. અને, હવે જો આવું થયું છે તો તે તેની ઈજા સાથે જોડાયેલી બાબત હોઈ શકે છે.

આ પણ વાંચો : શું IPLમાં ટોસ ખતમ થશે? BCCIએ ભર્યું પહેલું પગલું, જય શાહે મૂક્યો પ્રસ્તાવ

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">