AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: યુઝવેન્દ્ર ચહલના માતા અને પિતા કોરોનાની ઝપેટમાં, પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ના માતા પિતા કોરોના વાઈરસની ઝપેટમાં સપડાયા છે. ચહલની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma)એ ઈન્સ્ટાગ્રામ દ્વારા આ અંગેની જાણકારી આપી હતી.

Corona: યુઝવેન્દ્ર ચહલના માતા અને પિતા કોરોનાની ઝપેટમાં, પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા
Yuzvendra Chahal
Avnish Goswami
| Edited By: | Updated on: May 13, 2021 | 4:35 PM
Share

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ના માતા પિતા કોરોના વાઈરસની ઝપેટમાં સપડાયા છે. ચહલની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma)એ ઈન્સ્ટાગ્રામ દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. યુઝવેન્દ્ર ચહલના પિતાની હાલ વધારે ગંભીર છે. ગંભીર લક્ષણોને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચહલ આઈપીએલની ફેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સાથે જોડાયેલો છે.

ધનશ્રીએ ઈન્સ્ટા સ્ટોરી મારફતે જાણકારી આપી હતી કે મારા સાસુ-સસરા કોરોના સંક્રમિત છે. બંનેને ગંભીર લક્ષણો જણાયા છે. સસરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સાસુને ઘરે જ સારવાર અપાઈ રહી છે. હું હોસ્પિટલમાં હતી અને ખૂબ ખરાબ હાલત જોઈ હતી. હું પુરુ ધ્યાન આપી રહી છુ. જો કે આપ સૌ ઘરે જ રહેશો અને પરિવારનો પુરુ ધ્યાન રાખશો.

Corona: Yuzvendra Chahal's mother and father rushed to Corona, mother admitted to hospital

ધનશ્રી વર્મા પોષ્ટ

આ પહેલા ધનશ્રીના માતા અને ભાઈ પણ કોરોના પોઝિટીવ જણાયા હતા. તે સમયે તે આઈપીએલ બબલમાં હતી. જોકે હવે ધનશ્રીના માતા અને ભાઈ સ્વસ્થ થઈ ચુક્યા છે. ધનશ્રીએ પણ બતાવ્યુ હતુ કે, તેમના કાકા અને કાકી કોરોનાને લઈને અવસાન પામ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ 2021ની સિઝનમાં રમી રહ્યો હતો. સિઝન સ્થગીત કરાયા અગાઉ ધનશ્રી અને ચહલ બંને બબલમાં સાથે રહી રહ્યા હતા.

આ પણ વાંચો: ICC Ranking: ભારત ટેસ્ટમાં નંબર વન, ન્યુઝીલેન્ડ નંબર ટુ ના સ્થાન પર, જાણો કોના કેટલા પોઇન્ટ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">