AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વર્ષો જૂની પરંપરા તોડી! એશિયા કપ 2025 ફાઇનલ પહેલા જ સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને પરચો આપ્યો

ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. આ ટક્કર પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ક્રિકેટ જગતમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી છે.

Breaking News: વર્ષો જૂની પરંપરા તોડી! એશિયા કપ 2025 ફાઇનલ પહેલા જ સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને પરચો આપ્યો
| Updated on: Sep 27, 2025 | 7:46 PM
Share

ACC એશિયા કપ 2025 હવે પૂર્ણ થવાના આરે છે. ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. આ ટક્કર પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ક્રિકેટ જગતમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી છે.

ACC એશિયા કપ 2025 ની ફાઇનલને હવે ફક્ત એક દિવસ જ બાકી છે. ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટુર્નામેન્ટમાં ત્રીજી વખત ટકરાશે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, ફાઇનલ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ સાથે જ તેણે ક્રિકેટ ઇતિહાસમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી છે.

અહેવાલો અનુસાર, ભારતીય ટીમે ફાઇનલ પહેલા ‘ટ્રોફી ફોટોશૂટ’માં ભાગ નહી લે તેવો નિર્ણય લીધો છે. પરિણામે સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગા ટ્રોફી સાથે ફોટો પડાવશે નહીં. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, ભારતીય ટીમે ઘણી વખત પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.

પાકિસ્તાને કર્યું અભદ્ર વર્તન

જણાવી દઈએ કે, પ્રથમ મેચ દરમિયાન બંને કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા. વધુમાં મેચ પછી પણ ભારતે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા નહોતા, જેના કારણે મોટો વિવાદ થયો હતો. જો કે, બીજી મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓએ ઘણી વખત અભદ્ર વર્તન કર્યું હતું. હવે ફાઇનલ પહેલા પણ વિવાદ ઉભો થયો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
g clip-path="url(#clip0_868_265)">