Breaking News : ઈંગ્લેન્ડ સામે વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, બુમરાહની વાપસી, ઈજાગ્રસ્ત કોહલી પણ સ્ક્વોડમાં
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ T20 ઉપરાંત ત્રણ ODI રમશે. T20 સીરિઝ માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. હવે, ભારતીય પસંદગીકારોએ ODI ટીમની પણ પસંદગી કરી છે.

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ T20 ઉપરાંત ત્રણ ODI રમશે. T20 સીરિઝ માટે ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી. હવે, ભારતીય પસંદગીકારોએ ODI ટીમની પણ પસંદગી કરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Follow Us
