ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO
દુનિયામાં કોરોના વાઈરસનો કહેર છે અને તેના લીધે વિદેશી કંપનીનો ચીન છોડવા માગે છે. ઘણી એવી વિદેશી કંપનીઓ ભારતને એક મોટું માર્કેટ ગણી રહી છે. ભારત પણ ચીનની સામે આ તક જતી કરવા ઈચ્છતું નથી. ગુજરાતના સીએમ વિજય રુપાણીએ જાહેરાત કરી કે ગુજરાતમાં જે ઉદ્યોગકારો કંપની ખોલવા માગે છે તેમને છૂટછાટ આપવામાં આવશે. Facebook પર […]
દુનિયામાં કોરોના વાઈરસનો કહેર છે અને તેના લીધે વિદેશી કંપનીનો ચીન છોડવા માગે છે. ઘણી એવી વિદેશી કંપનીઓ ભારતને એક મોટું માર્કેટ ગણી રહી છે. ભારત પણ ચીનની સામે આ તક જતી કરવા ઈચ્છતું નથી. ગુજરાતના સીએમ વિજય રુપાણીએ જાહેરાત કરી કે ગુજરાતમાં જે ઉદ્યોગકારો કંપની ખોલવા માગે છે તેમને છૂટછાટ આપવામાં આવશે.
સીએમ રુપાણીની મહત્વની જાહેરાત
- ચીન છોડી રહેલી કંપનીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
- જો કોઈ કંપની 1200 દિવસ કામ કરવા પ્રોજેક્ટ લઈ આવે તો લેબર લૉમાંથી પણ કંપનીને મુક્તિ આપવામાં આવશે.
- રાજ્યમાં ઉદ્યોગકારોને 33 હજાર એકર જમીન આપવામાં આવશે.
- સરકારે કંપનીઓને આવકારવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો