દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ

 દિલ્હી સંસદમાં NDAના સાસંદોની હાજરીમાં દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરાઈ છે. અમિત શાહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો.  જેને તમામ નેતાઓ દ્વારા સર્વસંમતિતી સાથે મંજૂર કરવામાં આવ્યો હતો. નવા ચૂંટાયેલા સાંસદોને નરેન્દ્ર મોદીએ પહેલા દિવસે જ એક અપીલ કરી દીધી છે. NDAના નેતાઓને અપીલ કરતા કહ્યું કે, નેતાઓએ VIP કલ્ચરથી બચવું જોઈએ. […]

દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ
Follow Us:
| Updated on: May 25, 2019 | 4:59 PM

 દિલ્હી સંસદમાં NDAના સાસંદોની હાજરીમાં દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરાઈ છે. અમિત શાહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો.  જેને તમામ નેતાઓ દ્વારા સર્વસંમતિતી સાથે મંજૂર કરવામાં આવ્યો હતો. નવા ચૂંટાયેલા સાંસદોને નરેન્દ્ર મોદીએ પહેલા દિવસે જ એક અપીલ કરી દીધી છે. NDAના નેતાઓને અપીલ કરતા કહ્યું કે, નેતાઓએ VIP કલ્ચરથી બચવું જોઈએ. કારણ કે વીઆઈપી કલ્ચરથી દેશને ઘણી નફરત છે. આપણે સૌ આ દેશના નાગરિક છીએ તો લાઈનમાં ઉભા રહેવાના સમયે ઉભું પણ રહેવું જોઈએ. સાથે કહ્યું કે આપણે લોકોને ધ્યાનમાં રાખીને પોતાનામાં ફેરફાર કરવા જોઈએ.

આ પણ વાંચોઃ સંસદીય દળની બેઠકમાં સર્વસંમતિથી NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી થતા સૌ પ્રથમ આ કાર્ય કર્યું, હોલમાં મોદી-મોદીના ગુંજ્યા નારા

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સંસદીય દળના નેતા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી પછી ભાજપના નવા સાંસદોને આ વાતનું સૂચન કર્યું હતું. PM મોદીએ કહ્યું કે આપણો મોહ આપને મુશ્કેલીમાં મૂકે છે. આ માટે મારા નવા અને જૂના સાથીઓએ આ વાતનું ધ્યાન રાખવું પડશે. હવે જનતા આપને માફ નહીં કરે તે યાદ રાખવું જોઈએ. સંસદના સેન્ટ્રલ હોલમાં આશરે 75 મિનિટ સુધીના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીજીએ આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ન તો કોઈ પોતાની જાતિથી ચૂંટાઈને આવે છે, ન તો મોદી કોઈને જીતાવે છે, જે જીતાડે છે તે તો જનતા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">