દેશના પ્રધાનમંત્રી તરીકે ફરી એક વખત PM મોદી શપથ લેશે, ત્યારે જાણો રાષ્ટ્રપતિથી સાંસદો સુધી કોનો કેટલો પગાર હોય છે

લોકસભા ચૂંટણી 2019નું પરિણામ સામે છે અને 30મેના રોજ કેબિનેટના નવા પ્રધાન શપથ પણ લેશે. સાથે સંસદમાં નવનિયુક્ત સાંસદો પણ પહોંચવાના છે. ત્યારે આ સાંસદોને કેટલો પગાર ચૂકવવામાં આવે છે તે અંગે જાણો સમગ્ર માહિતી. આ પણ વાંચોઃ PM મોદીની કેબિનેટમાં સ્થાન મેળવનારા નેતાઓ શપથ પહેલા આ સ્થાન પર ચા-બેઠકમાં જોડાશે રોચક VIDEO જોવા માટે […]

દેશના પ્રધાનમંત્રી તરીકે ફરી એક વખત PM મોદી શપથ લેશે, ત્યારે જાણો રાષ્ટ્રપતિથી સાંસદો સુધી કોનો કેટલો પગાર હોય છે
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:00 AM

લોકસભા ચૂંટણી 2019નું પરિણામ સામે છે અને 30મેના રોજ કેબિનેટના નવા પ્રધાન શપથ પણ લેશે. સાથે સંસદમાં નવનિયુક્ત સાંસદો પણ પહોંચવાના છે. ત્યારે આ સાંસદોને કેટલો પગાર ચૂકવવામાં આવે છે તે અંગે જાણો સમગ્ર માહિતી.

આ પણ વાંચોઃ PM મોદીની કેબિનેટમાં સ્થાન મેળવનારા નેતાઓ શપથ પહેલા આ સ્થાન પર ચા-બેઠકમાં જોડાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

રાષ્ટ્રપતિનો પગાર

ભારતના રાષ્ટ્રપતિનો એક મહિનો પગાર 5 લાખ રૂપિયા હોય છે. અગાઉ તેમનો પગાર માત્ર 1.5 લાખ ચૂકવવામાં આવતો હતો. જાન્યુઆરી 2006માં તેને વધારીને 5 લાખ કરી દેવાયો છે. સાથે અન્ય તમામ સુવિધા રાષ્ટ્રપતિ માટે નિશ્ચિત હોય છે. આ સાથે 5 એકરમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ આવાસ પણ મળે છે. રાષ્ટ્રપતિની કાર સાથે 25 ગાડીઓનો કાફલા વચ્ચે ચલાવવામાં આવે છે. તે સાથે રાષ્ટ્રપતિ ભવનની વ્યવસ્થા માટે વાર્ષિક 30 કરોડનું બજેટ નક્કી કરવામાં આવે છે.

વડાપ્રધાનનો પગાર

ભારતના પ્રધાનમંત્રીને પ્રતિમાસ 1.60 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. 2013માં એક RTI દ્વારા જાણવા મળ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બેઝીક પગાર 50 હજાર હતો જેમા 3 હજાર ભથ્થું જોડવામાં આવતો હતો. સાથે 2 હજારનું રોજનું ભથ્થું પણ જોડવામાં આવે છે. આ સિવાય તેમને 45 હજાર ચૂંટણી ક્ષેત્ર માટે આપવામાં આવે છે. આ તમામ સુવિધા સાથે પ્રધાનમંત્રીને નવી દિલ્હીમાં લોકકલ્યાણ માર્ગ પર એક બંગલો, ખાનગી સ્ટાફ, સ્પેશિયલ સુરક્ષા સાથે લિંબોજિન કાર, અને SPGની સુરક્ષા અપાઈ છે. તો રિટાયર થયા બાદ પ્રધાનમંત્રીને 20 હજાર પેન્શન અપાઈ છે. દિલ્હીમાં એક બંગલો એક આસિસ્ટન્ટ અને સેવકો આપે છે. રિટાયર બાદ રેલવેમાં ફ્રી સેવા અને વાર્ષિક 6 ડોમેસ્ટિક એક્ઝિક્યુટીવ ક્લાસમાં ફ્રિ ફ્લાઈટ સેવા મળે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સાંસદોનો પગાર

સાંસદોના પગારની વાત કરવામાં આવે તો તેમને 1 લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. તે સિવાય 45 હજાર રૂપિયાનું ભથ્થુ પોતના મતક્ષેત્ર માટે આપવામાં આવે છે. સાથે અનેક અન્ય સુવિધા પણ સાંસદોને આપવામાં આવે છે.

ઉપરાષ્ટ્રપતિ, ગવર્નર અને મુખ્ય ન્યાયાધીશનો પગાર

ભારતના ઉપરાષ્ટ્રપતિનો પગાર 4 લાખ રૂપિયા પ્રતિ મહિનો ચૂકવવામાં આવે છે. તો રાજ્યપાલોને 3 લાખ 50 હજાર આપવામાં આવે છે. સાથે ઘર અને કાર જેવી વ્યવસ્થા આપવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશને 2 લાખ 80 હજારનો પગાર ચૂકવવામાં આવે છે.

Latest News Updates

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">