રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસ પર કટોકટીને લઇને પ્રહાર કર્યો. મોદીએ કહ્યું કે, અમારી સરકારને એટલા માટે કોસવામાં આવે છે કેમ કે અમે કેટલાક લોકોને જેલમાં ન નાંખ્યા, કેમ કે આ કટોકટી નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ભારતના […]

રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ
Follow Us:
| Updated on: Jun 25, 2019 | 2:45 PM

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસ પર કટોકટીને લઇને પ્રહાર કર્યો. મોદીએ કહ્યું કે, અમારી સરકારને એટલા માટે કોસવામાં આવે છે કેમ કે અમે કેટલાક લોકોને જેલમાં ન નાંખ્યા, કેમ કે આ કટોકટી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ લોકતંત્ર છે, એટલે કોને જેલમાં મોકલવા તેને નિર્ણય કોર્ટ કરે છે. સાથે વડાપ્રધાને હુંકાર કર્યો કે ભ્રષ્ટાચાર સામે તેમની લડાઇ ચાલુ રહેશે. એટલું જ નહીં કૉંગ્રેસને આડે હાથ લેતા પીએમ મોદીએ કૉંગ્રેસની રીતિ અને નીતિ પર કટાક્ષ કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ મુંબઈમાં BEST બસમાં સફર કરનારા મુસાફરો માટે ખૂશખબર, ઓછામાં ઓછા ભાડામાં ઘટાડો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સોમવારે લોકસભામાં સવાલ ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસ એક ભ્રષ્ટ પાર્ટી છે તો પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હજુ સુધી કેમ જેલ થઈ નથી. સાથે કોંગ્રેસનો બચાવ કરતા રંજન ચૌધરીએ કહ્યું કે, જે કોંગ્રેસના નેતાઓને ભાજપ ચોર કહીને સત્તા પર આવી તે નેતાઓ આજે પણ સંસદમાં બેઠા છે. સાથે પ્રશ્ન પણ પૂછ્યો કે શું તમારી સરકાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જેલ મોકલવામાં સફળ થઈ શકી છે. આ તમામ બાબતો પછી કોંગ્રેસ નેતાએ PM મોદીને સેલ્સમેન ગણાવ્યા હતા.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">