રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પરથી રાજીનામું આપશે તો બીજી તરફ લોકસભામાં આ પદ પર નિમણૂક થઈ શકે છે

લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી હજુ પણ પોતાના રાજીનામાની જીદ પર અટક્યા છે. ત્યારે રાજીનામા મુદ્દે આજે ફરી બેઠકનો દૌર શરૂ કરાઈ રહ્યો છે. ગઈકાલે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને સચિન પાયલોટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ મુલાકાત શક્ય બની નહોતી. તો બીજી તરફ […]

રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પરથી રાજીનામું આપશે તો બીજી તરફ લોકસભામાં આ પદ પર નિમણૂક થઈ શકે છે
Follow Us:
| Updated on: May 29, 2019 | 5:05 AM

લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી હજુ પણ પોતાના રાજીનામાની જીદ પર અટક્યા છે. ત્યારે રાજીનામા મુદ્દે આજે ફરી બેઠકનો દૌર શરૂ કરાઈ રહ્યો છે. ગઈકાલે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને સચિન પાયલોટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ મુલાકાત શક્ય બની નહોતી. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પોતાના રાહુલ સાથે મુલાકાત કરીને સમજાવવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસમાં સખળડખળઃ ધાનાણીના રાજીનામાની ચર્ચા સાથે અલ્પેશની ભાજપમાં કૂદવાની સંભાવના, કોંગ્રેસ કમિટીની બેઠકમાં ઘડાશે રણનીતિ

માહિતી મુજબ રાહુલ ગાંધી પોતાના રાજીનામા પર અડગ છે ત્યારે અન્ય કોઈ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. સાથે બીજા મોરચા પર રાહુલ ગાંધી જો કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડી દેશે તો તે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી પામી શકે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">