માણાવદરમાંથી ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડાએ ગુજરાતીમાં શપથ ન લેતા આ ભાષામાં કરી પ્રતિજ્ઞા

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોએ પેટાચૂંટણીમાં ફરી જીત મેળવીને આજે શપથ લીધા હતો. ચાર ધારાસભ્યો પૈકી માણાવદરના જવાહર ચાવડાએ ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં ઓથ લીધી હતી. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ચેમ્બરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જિતુ વાઘાણી સહિતના નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જવાહર ચાવડા સિવાય રાઘવજી પટેલ, આશા પટેલ, પરષોત્તમ સાબરિયાએ પણ શપથ ગ્રહણ […]

માણાવદરમાંથી ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડાએ ગુજરાતીમાં શપથ ન લેતા આ ભાષામાં કરી પ્રતિજ્ઞા
Follow Us:
| Updated on: May 28, 2019 | 6:36 AM

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોએ પેટાચૂંટણીમાં ફરી જીત મેળવીને આજે શપથ લીધા હતો. ચાર ધારાસભ્યો પૈકી માણાવદરના જવાહર ચાવડાએ ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં ઓથ લીધી હતી. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ચેમ્બરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જિતુ વાઘાણી સહિતના નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જવાહર ચાવડા સિવાય રાઘવજી પટેલ, આશા પટેલ, પરષોત્તમ સાબરિયાએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ બાદ નેતાઓએ એક બીજાને મોં મીઠુ કરાવી અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચોઃ જાણો કેમ સાંસદે DSPને કરી સલામ, જોતા રહી ગયા આજુબાજુના લોકો

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

મહત્વનું છે કે જવાહર ચાવડા સારું અંગ્રેજી જાણે છે તે તો લોકોને આજે ખબર પડી ગઈ છે. આમ છતાં ભાજપમાં જોડાયા ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તોછડાઈ ભાષાનો ઉપયોગ કરતા દેખાયા હતા. એ બાદ પણ જવાહર ચાવડાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં પત્રકારોને ઉલ્લેખીને ટિપ્પણી પણ કરી હતી.

શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">