મહારાષ્ટ્ર: કોરોના વાઈરસથી મુંબઈમાં સતર્કતા, સ્કૂલો-મોલ બંધ રાખવા સરકારનો આદેશ
કોરોના વાઈરસને મહારાષ્ટ્રમાં મહામારી જાહેર કરી દેવાઈ છે. વધતાં જતાં કોરોના વાઈરસના કેસના લીધે સરકારે આ નિર્ણય લીધો છે. મુંબઈ અને નવી મુંબઈ માટે ગાઈડલાઈન સરકારે જારી કરી છે. સ્કૂલ, સ્વીમીંગ પુલ બંધ રાખવાનો આદેશ ઉદ્ધવ સરકારે કર્યો છે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો અને સાથે જ લોકોને સલાહ આપવામાં આવી […]
કોરોના વાઈરસને મહારાષ્ટ્રમાં મહામારી જાહેર કરી દેવાઈ છે. વધતાં જતાં કોરોના વાઈરસના કેસના લીધે સરકારે આ નિર્ણય લીધો છે. મુંબઈ અને નવી મુંબઈ માટે ગાઈડલાઈન સરકારે જારી કરી છે. સ્કૂલ, સ્વીમીંગ પુલ બંધ રાખવાનો આદેશ ઉદ્ધવ સરકારે કર્યો છે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો અને સાથે જ લોકોને સલાહ આપવામાં આવી છે કે ભીડ હોય ત્યાંથી દૂર રહે.
આ પણ વાંચો : કુપોષણ દૂર કરવા માટે ગુજરાત સરકારના કરોડો રુપિયામાં પાણીમાં!, જુઓ કેવી છે સ્થિતિ?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો