Women’s Health : સમયસર પીરિયડ ન આવવા એ આ બિમારીના લક્ષણો છે, જાણો

પીરિયડ સમયસર ન આવવા એ પણ અનેક બિમારીઓના લક્ષણો હોય શકે છે.જો તમને પણ આ સમસ્યા છે, તો આને હળવાશથી ન લેતા. આ મામલે ડોક્ટરની સલાહ લઈ સારવાર શરુ કરો.

| Updated on: Apr 02, 2025 | 10:51 AM
4 / 10
PCOSએ એક હોર્મોનલ ડિસઓર્ડર છે જે સ્ત્રીઓમાં થાય છે. આજના સમયમાં, ખરાબ ખાવાની આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે, આ રોગ ખૂબ સામાન્ય બની ગયો છે. પરંતુ આને હળવાથી ન લેવું જોઈએ. આના લક્ષણોમાં સમય સર પીરિયડ ન આવવા, વજન વધવો અને સ્કિન પર ખીલ નીકળવા વગેરે સામેલ છે.

PCOSએ એક હોર્મોનલ ડિસઓર્ડર છે જે સ્ત્રીઓમાં થાય છે. આજના સમયમાં, ખરાબ ખાવાની આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે, આ રોગ ખૂબ સામાન્ય બની ગયો છે. પરંતુ આને હળવાથી ન લેવું જોઈએ. આના લક્ષણોમાં સમય સર પીરિયડ ન આવવા, વજન વધવો અને સ્કિન પર ખીલ નીકળવા વગેરે સામેલ છે.

5 / 10
કેટલીક મહિલાઓને થાયરોડના કારણે પણ પીરિયડ સમયસર ન આવવાની સમસ્યા હોય છે.

કેટલીક મહિલાઓને થાયરોડના કારણે પણ પીરિયડ સમયસર ન આવવાની સમસ્યા હોય છે.

6 / 10
 જ્યારે કોઈ મહિલાને મેથાયરાઈડ ગ્લેડ યોગ્ય રીતે કામ ન કરે તો આ બિમારી થાય છે.જેમાં પીરિયડ ન આવવા, વજન વધવું અને થાક જેવા લક્ષણો જોવા મળે છે.

જ્યારે કોઈ મહિલાને મેથાયરાઈડ ગ્લેડ યોગ્ય રીતે કામ ન કરે તો આ બિમારી થાય છે.જેમાં પીરિયડ ન આવવા, વજન વધવું અને થાક જેવા લક્ષણો જોવા મળે છે.

7 / 10
થાઇરોઇડ રોગ આનુવંશિક કારણો ને કારણે પણ થાય છે. સ્ત્રીઓમાં માનસિક તણાવ પણ સમયસર પીરિયડ ન આવવાનું એક કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, ગર્ભાશય સંબંધિત કોઈપણ રોગ પણ આનું કારણ હોઈ શકે છે.

થાઇરોઇડ રોગ આનુવંશિક કારણો ને કારણે પણ થાય છે. સ્ત્રીઓમાં માનસિક તણાવ પણ સમયસર પીરિયડ ન આવવાનું એક કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, ગર્ભાશય સંબંધિત કોઈપણ રોગ પણ આનું કારણ હોઈ શકે છે.

8 / 10
સમય સર પીરિયડ આવે તેના માટે સૌથી પહેલું સ્ટેપ તમારી લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખો. તમારા ડાયટમાં ફળ, લીલા શાકભાજી, કઠોળને સામેલ કરો ઓમેગા- 3 ફેટી એસિડ યુક્ત પદાર્થો જેમ કે માછલી અને અખરોટ પીરિયડને નિયમિત કરવામાં મદદ કરે છે.

સમય સર પીરિયડ આવે તેના માટે સૌથી પહેલું સ્ટેપ તમારી લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખો. તમારા ડાયટમાં ફળ, લીલા શાકભાજી, કઠોળને સામેલ કરો ઓમેગા- 3 ફેટી એસિડ યુક્ત પદાર્થો જેમ કે માછલી અને અખરોટ પીરિયડને નિયમિત કરવામાં મદદ કરે છે.

9 / 10
જો કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય, તો નિયમિત ચેકઅપ કરાવો. આ કરવાથી તમે તમારા શરીરની સ્થિતિ જાણી શકો છો. આનાથી રોગની સમયસર સારવાર શક્ય બને છે.

જો કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય, તો નિયમિત ચેકઅપ કરાવો. આ કરવાથી તમે તમારા શરીરની સ્થિતિ જાણી શકો છો. આનાથી રોગની સમયસર સારવાર શક્ય બને છે.

10 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)