Women’s Health : દર પાંચમાંથી 3 મહિલાઓને આ ગંભીર સમસ્યા હોય છે, શરૂઆતમાં આ લક્ષણોને અવગણશો નહી

રિપોર્ટ મુજબ દર 5માંથી 3 મહિલા એનિમિયાનો શિકાર છે. એનિમિયા ત્યારે થાય છે જ્યારે શરીરમાં પૂરતી માત્રામાં લાલ રક્ત કોશિકાઓ અથવા હિમોગ્લોબિન ની કમી થાય છે. એનિમિયા એ લોહીની ઉણપથી સંબંધિત રોગ હોવા છતાં, તે એકંદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

| Updated on: Mar 26, 2025 | 2:35 PM
4 / 8
આયરન, બિટામિન  બી 12, કેટલાક પ્રકારની ક્રૉનિક બિમારીઓ આનુવંશિક વિકારને કારણે તમે એનિમિયાના શિકાર થઈ શકો છો. જેના પર ગંભીરતાથી ધ્યાન આપવું ખુબ જરુરી છે.

આયરન, બિટામિન બી 12, કેટલાક પ્રકારની ક્રૉનિક બિમારીઓ આનુવંશિક વિકારને કારણે તમે એનિમિયાના શિકાર થઈ શકો છો. જેના પર ગંભીરતાથી ધ્યાન આપવું ખુબ જરુરી છે.

5 / 8
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે,જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધુ પડતું બ્લીડિંગ થાય છે તેમને હિમોગ્લોબિનની કમી થવા લાગે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે,જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધુ પડતું બ્લીડિંગ થાય છે તેમને હિમોગ્લોબિનની કમી થવા લાગે છે.

6 / 8
ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની વધુ જરૂર પડે છે, યોગ્ય પોષણ ન લેવાથી એનિમિયા થઈ શકે છે, તેની અસર બાળકના સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે.

ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની વધુ જરૂર પડે છે, યોગ્ય પોષણ ન લેવાથી એનિમિયા થઈ શકે છે, તેની અસર બાળકના સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે.

7 / 8
ડોક્ટરના મતે આહારનું ધ્યાન રાખીને શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધારી શકાય છે.જેના માટે જરુરી છે કે, તમારા ફુડમાં બીટ અને ગાજરને સામેલ કરો. આ સિવાય ડ્રાયફુટસનું સેવન કરવાથી પણ હિમોગ્લોબિન લેવલ વધારી શકાય છે.

ડોક્ટરના મતે આહારનું ધ્યાન રાખીને શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધારી શકાય છે.જેના માટે જરુરી છે કે, તમારા ફુડમાં બીટ અને ગાજરને સામેલ કરો. આ સિવાય ડ્રાયફુટસનું સેવન કરવાથી પણ હિમોગ્લોબિન લેવલ વધારી શકાય છે.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)