ગુજરાતના ગીફ્ટ સીટીમાંથી દારુ બંધી હટાવી તો આટલો ઉહાપોહ છે, ગુજરાતમાંથી હટશે તો શું થશે? કોમેડિયન સંજય ગોરડીયા

|

Feb 10, 2024 | 6:58 PM

ગુજરાતના કોમેડિયન સંજય ગોરડીયા ટીવી9 પ્રવાસી ગુજરાતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાટને લઈ જે સ્થિતિ છે તેને કોમેડીની ભાષામાં વ્યક્ત કરી હતી. ખાસ કરીને ગુજરાતમાં જ્યારે દારૂબંધીની છૂટ મળી હતી, ત્યારે સંજય ગોરડીયા સાથે બનેલી ઘટના અંગે પણ તેમણે જણાવ્યું હતું.

1 / 5
ગુજરાતના ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાંટો સાથે તેમણે પોતાની વાતની શરૂઆત કરી.

ગુજરાતના ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાંટો સાથે તેમણે પોતાની વાતની શરૂઆત કરી.

2 / 5
તેમણે કહ્યું, ગુજરાતમાં સંપૂર્ણ દારુબંધી હટી જાય તો અમદાવાદીઓ કાકરીયાનું પાણી નાખીને વિસકી પીસે

તેમણે કહ્યું, ગુજરાતમાં સંપૂર્ણ દારુબંધી હટી જાય તો અમદાવાદીઓ કાકરીયાનું પાણી નાખીને વિસકી પીસે

3 / 5
તેમણે કહ્યું ગુજરાતના ગીફ્ટ સીટીમાંથી દારુ બંધી હટાવી તો આટલો ઓહાપો છે તો ગુજરાતમાંથી હટશે તો શું થશે ?

તેમણે કહ્યું ગુજરાતના ગીફ્ટ સીટીમાંથી દારુ બંધી હટાવી તો આટલો ઓહાપો છે તો ગુજરાતમાંથી હટશે તો શું થશે ?

4 / 5
તેમણે કહ્યું કે એક સમય એવો આવશે કે ગુજરાતમાં લોકો વોડકામાં નાખીને ગાંઠીયા ખાસે

તેમણે કહ્યું કે એક સમય એવો આવશે કે ગુજરાતમાં લોકો વોડકામાં નાખીને ગાંઠીયા ખાસે

5 / 5
આ કાર્યક્રમ દરમ્યાન કોમેડિયને સંજય ગોરડીયાએ પ્રવાસી ગુજરાતી પર્વમાં પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન કોમેડિયને સંજય ગોરડીયાએ પ્રવાસી ગુજરાતી પર્વમાં પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.

Published On - 6:50 pm, Sat, 10 February 24

Next Photo Gallery