Bay Leaf for Diabetes : “તેજ પત્તાનું પાન” હાઈ બ્લડ સુગરને ઝડપથી ઘટાડશે, આ રીતે કરો સેવન

તેજ પત્તાને આયુર્વેદમાં ઔષધી ગણવામાં આવે છે. રસોડામાં, તેનો ઉપયોગ સીઝનીંગ માટે થાય છે. તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ છોડ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી.

| Updated on: Jan 04, 2025 | 5:19 PM
4 / 6
તેજ પત્તા ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો વપરાશ અને ગ્લુકોઝ ચયાપચયમાં સુધારો થાય છે. આ સાથે તેમાં પોલીફેનોલ પણ જોવા મળે છે. આ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરના દર્દીઓમાં ઇન્સ્યુલિનની વધતી અને ઘટતી માત્રાને નિયંત્રિત કરવા માટે પણ કામ કરે છે.

તેજ પત્તા ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો વપરાશ અને ગ્લુકોઝ ચયાપચયમાં સુધારો થાય છે. આ સાથે તેમાં પોલીફેનોલ પણ જોવા મળે છે. આ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરના દર્દીઓમાં ઇન્સ્યુલિનની વધતી અને ઘટતી માત્રાને નિયંત્રિત કરવા માટે પણ કામ કરે છે.

5 / 6
તેજ પત્તાના પાનમાં વિટામિન-એ અને વિટામિન-સી મળી આવે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. તેના પાન લીચીના પાન જેવા હોય છે. તેમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે, જે સ્વાદને વધારે છે.

તેજ પત્તાના પાનમાં વિટામિન-એ અને વિટામિન-સી મળી આવે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. તેના પાન લીચીના પાન જેવા હોય છે. તેમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે, જે સ્વાદને વધારે છે.

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.