અમદાવાદ: નારાયણગુરૂ કોલેજના 13 વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડ્યું! પરીક્ષાના ફોર્મ ભરવા છતા યુનિવર્સિટીને અપાયા નહીં
નારાયણગુરૂ કોલેજની બેદરકારીના કારણે 13 જેટલા વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડી શકે છે. બી.કોમ. સેમેસ્ટર-2માં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓએ કોલેજની પ્રિલીમ એક્ઝામ આપી હતી. પરીક્ષાના ફોર્મ ભરીને દસ્તાવેજ પણ જમા કરાવ્યા, પરંતુ યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરાયા તેમા તેમના નામની બાદબાકી થઈ ગઈ. આ અંગે તપાસ કરતા સામે આવ્યું કે, તેમના પરીક્ષા ફોર્મ અને પ્રિલીમ એક્ઝામના […]
નારાયણગુરૂ કોલેજની બેદરકારીના કારણે 13 જેટલા વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડી શકે છે. બી.કોમ. સેમેસ્ટર-2માં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓએ કોલેજની પ્રિલીમ એક્ઝામ આપી હતી. પરીક્ષાના ફોર્મ ભરીને દસ્તાવેજ પણ જમા કરાવ્યા, પરંતુ યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરાયા તેમા તેમના નામની બાદબાકી થઈ ગઈ. આ અંગે તપાસ કરતા સામે આવ્યું કે, તેમના પરીક્ષા ફોર્મ અને પ્રિલીમ એક્ઝામના માર્ક્સ યુનિવર્સિટીમાં સબમીટ જ નહોતા કરાયા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, કોલેજે તેમના જરૂરી દસ્તાવેજ યુનિવર્સિટીને ન આપ્યા, જેના કારણે તેમના પરિણામ આવ્યા નહીં.
આ પણ વાંચો: વડોદરાની સયાજી હોસ્પિટલ અને પોલીસની ગંભીર બેદરકારી, 12 દિવસ પહેલાં ગુમ યુવકની લાશ કોરોના વોર્ડમાંથી મળી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો