ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં

આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં. ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક સહાય માટે જરૂરી પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત નથી. પાનકાર્ડ અથવા રાશનકાર્ડનો પુરાવો પણ માન્ય ગણાશે. ફરજિયાત આધારકાર્ડ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. આધારકાર્ડ, પાનકાર્ડ અને રાશનકાર્ડ ત્રણમાંથી કોઈ પણ પુરાવા […]

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:55 PM

આત્મનિર્ભર યોજના હેઠળ સહાય માટે આધારકાર્ડ ફરજિયાત નહીં. ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક સહાય માટે જરૂરી પુરાવા તરીકે આધારકાર્ડ ફરજિયાત નથી. પાનકાર્ડ અથવા રાશનકાર્ડનો પુરાવો પણ માન્ય ગણાશે. ફરજિયાત આધારકાર્ડ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. આધારકાર્ડ, પાનકાર્ડ અને રાશનકાર્ડ ત્રણમાંથી કોઈ પણ પુરાવા તરીકે માન્ય ગણાશે. સરકારની રજૂઆત અને નિવેદન નોંધ્યા બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">