આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામમાં કેમિકલ ગેસ લીકેજ થવાની મોટી ઘટના સામે આવી છે. જેમાં 5 લોકોના મોત થયા છે. આ ઘટના વહેલી સવારે 3 વાગ્યે એલ જી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાં બની છે. અહેવાલ મુજબ 1 હજારથી વધારે લોકો બીમાર થઈ ગયા છે. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકોની આંખમાં બળતરા અને શ્વાસ […]
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામમાં કેમિકલ ગેસ લીકેજ થવાની મોટી ઘટના સામે આવી છે. જેમાં 5 લોકોના મોત થયા છે. આ ઘટના વહેલી સવારે 3 વાગ્યે એલ જી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાં બની છે. અહેવાલ મુજબ 1 હજારથી વધારે લોકો બીમાર થઈ ગયા છે. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકોની આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, ६ मे, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વિશાખાપટ્ટનમની સ્થિતીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ આજે NDMAની બેઠક બોલાવી છે. મુખ્યપ્રધાન વાય.એસ. જગન રેડ્ડીએ સ્થિતીની જાણકારી લીધી છે. માહિતી મળી રહી છે કે મુખ્યપ્રધાન જગનરેડ્ડી વિશાખાપટ્ટનમ જઈ રહ્યા છે સાથે જ અધિકારીઓને સ્થિતીને નિયંત્રણમાં લાવવા માટે તમામ પ્રકારના પગલાં લેવાના આદેશ આપ્યા છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો