રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મૉનેટરી પૉલિસીની જાહેરાત કરશે

રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મોનેટરી પૉલિસીની જાહેરાત કરશે. સરકારે શશાંક ભિડે, અશિમા ગોયલ અને જયનાથ વર્માને RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)માં સોમવારે નૉમિનેટ કર્યા છે. RBIના નિયમો મુજબ સરકાર તરફથી નામિત આ સભ્યોનું કાર્યકાળ આવતા 4 વર્ષ સુધી રહેશે. રિઝર્વ બેન્ક દર બે મહીનામાં મોનેટરી પોલિસીની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે સરકારની તરફથી નામિત […]

રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મૉનેટરી પૉલિસીની જાહેરાત કરશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 07, 2020 | 10:23 PM

રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મોનેટરી પૉલિસીની જાહેરાત કરશે. સરકારે શશાંક ભિડે, અશિમા ગોયલ અને જયનાથ વર્માને RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)માં સોમવારે નૉમિનેટ કર્યા છે. RBIના નિયમો મુજબ સરકાર તરફથી નામિત આ સભ્યોનું કાર્યકાળ આવતા 4 વર્ષ સુધી રહેશે. રિઝર્વ બેન્ક દર બે મહીનામાં મોનેટરી પોલિસીની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે સરકારની તરફથી નામિત સભ્યોનું કાર્યકાળ સમાપ્ત થવા ઉપરાંત નવા નામ 29 સપ્ટેમ્બર સુધી ન મળવાથી 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમ્યાન મળનારી બેઠક મુલતવી દેવાઈ હતી. બેઠક ન થવાથી RBIએ પોલિસી રિવ્યૂ ટાળવો પડ્યો હતો. પહેલા પોલિસી રિવ્યૂ માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબરની વચ્ચે થવા વાળી હતી. બેઠક માટે ઓછામાં ઓછા 4 સભ્ય જરૂરી છે.

Reserve bank 9 october e monetary policy ni jaherat karse

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સરકારે હવે પોતાની તરફથી ત્રણ સભ્યોને નિયુક્ત કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની મંજૂરી બાદ અપોઈન્ટમેન્ટ્સ કમિટી ઑફ ધ કેબિનેટે  શશાંક ભિડે, અશિમા ગોયલ અને જયનાથ વર્માના નામો પર પોતાની મુહર લગાવી દીધી છે. અગાઉ RBI ગવર્નર એકલા જ પૉલિસી રેટ પર નિર્ણય કરતા હતા. પરંતુ 2016માં સરકારે ફેરફાર અમલમાં મૂકી  6 સભ્ય મૉનેટરી પૉલિસી કમિટી-MPCની રચના કરી હતી. છેલ્લા 5 વર્ષથી કમિટીના સભ્યો સંયુકત રીતે  પોલિસી રેટ નક્કી કરે છે. આ કમિટીમાં 3 સભ્ય સરકારની તરફથી નક્કી કરવામાં આવે છે અને ત્રણ સભ્ય RBIના હોય છે. RBIના ગવર્નર MPCના હેડ હોય છે, જે ઈન્ડિપેન્ડેટ મેમ્બરની રીતે કામ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">