Remarks On Prophet Muhammad: રાહુલ ગાંધીનો ભાજપ પર હુમલો, કહ્યું- ભાજપની કટ્ટરતાના કારણે ભારતની છબીને નુકસાન થયું

સોમવારે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વિટ કરીને આ મામલે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, ભારત આંતરિક રીતે ભાગલાને કારણે બહારથી નબળું પડી ગયું છે.

Remarks On Prophet Muhammad: રાહુલ ગાંધીનો ભાજપ પર હુમલો, કહ્યું- ભાજપની કટ્ટરતાના કારણે ભારતની છબીને નુકસાન થયું
Rahul Gandhi Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 5:08 PM

બીજેપીએ રવિવારે નૂપુર શર્માને (Nupur Sharma) પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણી બદલ પાર્ટીના પ્રારંભિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ખાડી દેશોમાં પણ આ મામલે નારાજગી જોવા મળી હતી. કોંગ્રેસ પણ આ મામલે સતત ભાજપને ઘેરી રહી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ દરમિયાન ભાજપ પર ઘણા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપની કટ્ટરતાના કારણે ભારતની છબીને નુકસાન થયું છે.

સોમવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ મામલે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, ભારત આંતરિક રીતે ભાગલાને કારણે બહારથી નબળું પડી ગયું છે. ભાજપની શરમજનક કટ્ટરતાના કારણે આપણે એકલા પડી ગયા છીએ એટલું જ નહીં વૈશ્વિક સ્તરે ભારતની છબીને પણ નુકસાન થયું છે. આ નિવેદન સામે મુસ્લિમ દેશોએ વાંધો ઉઠાવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મુસ્લિમ દેશોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો

સાઉદી અરેબિયા, ઈરાન, કુવૈત અને કતાર સહિતના અન્ય મુસ્લિમ દેશોએ આ મામલે ભારત સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. નુપુર શર્માના નિવેદન બાદ ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસા ફાટી નીકળી છે. તેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ, બીજેપીના નિવેદનો વિશે એવું કહેવામાં આવ્યું છે કે પાર્ટી ન તો આવા કોઈ વિચારમાં વિશ્વાસ કરે છે અને ન તો તેના દ્વારા આવા કોઈ વિચારને પ્રોત્સાહન આપવામાં આવે છે કે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

બહારની શક્તિઓના દબાણમાં ભાજપની કાર્યવાહીઃ કોંગ્રેસ

કોંગ્રેસે રવિવારે એમ કહ્યું હતું કે ભાજપે બહારી શક્તિઓની ચેતવણીઓ બાદ દબાણમાં આવીને પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીના મામલામાં તેના બે નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે ભાજપનું આક્રમક વલણ પણ આના પરથી સ્પષ્ટ દેખાય છે.

મારો ઈરાદો કોઈને દુઃખ આપવાનો નથીઃ નુપુર શર્મા

નુપુર શર્માએ બીજેપીની કાર્યવાહી બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણીએ કહ્યું હતું કે તેણી તેના પ્રિય ભગવાન શિવનું અપમાન સહન કરી શકતી નથી. આવી સ્થિતિમાં ગુસ્સામાં તેણે આવી વાત કહી. તેણીએ એમ પણ કહ્યું હતું કે જો તેના શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો તે તેના શબ્દો પાછા લે છે. તેનો ઈરાદો ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">