પુલવામા આતંકી હુમલામાં મોટો ખુલાસો : બુરહાન વાનીના વિસ્તારમાં રચાયુ હતું કાવતરું, એક પાકિસ્તાની નાગરિકે બનાવ્યો હતો આખો પ્લાન, 7 શંકાસ્પદોની અટકાયત

પુલવામા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે પહેલી કાર્યવાહી કરતા દક્ષિણ કાશ્મીરના 7 લોકોને અટકાયતમાં લીધા છે. TV9 Gujarati   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે જલદી વપરાઈ જાય છે તમારા […]

પુલવામા આતંકી હુમલામાં મોટો ખુલાસો : બુરહાન વાનીના વિસ્તારમાં રચાયુ હતું કાવતરું, એક પાકિસ્તાની નાગરિકે બનાવ્યો હતો આખો પ્લાન, 7 શંકાસ્પદોની અટકાયત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:39 AM

પુલવામા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે પહેલી કાર્યવાહી કરતા દક્ષિણ કાશ્મીરના 7 લોકોને અટકાયતમાં લીધા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અત્યાર સુધી આ આતંકી હુમલા અંગે માત્ર તપાસો જ ચાલી રહી હતી, પરંતુ પહેલી વાર પોલીસે કાર્યવાહી કરતા કાવતરાની શંકા હેઠળ 7 લોકોને અટકાયતમાં લઈ લીધા છે. આ શંકાસ્પદોની તપાસ એજંસીઓ પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકી હુમલાનું કાવતરું ત્રાલમાં રચાયુ હતું. ત્રાલ એ જ વિસ્તાર છે કે જ્યાં વર્ષ 2016માં હિઝ્બુલ મુજાહિદ્દીનના ટૉપ કમાંડર બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પુલવામામાં અવંતિપોરા તથા તેના આસપાસના કેટલાક વિસ્તારોમાંથી 7 લોકોની અટકાયત કરાઈ છે. માનવામાં આવી રહ્યું છે કે હુમલાનો આખો પ્લાન એક પાકિસ્તાની નાગરિક કામરાને બનાવ્યો હતો કે જે જૈશ એ મોહમ્મદનો સભ્ય છે. કામરાન દક્ષિણ કાશ્મીરના પુલવામા, અવંતિપોરા અને ત્રાલ વિસ્તારોમાં સક્રિય છે. તેની શોધખોળ ચાલુ છે.

પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ પુલવામામાં CRPF કાફલા પર થયેલા આતંકી હુમલાનું કાવતરું ત્રાલના મિઠૂરા વિસ્તારમાં રચવામાં આવી. ત્રાલ લાંબા સમયથી હિઝ્બુલ મુજાહિદ્દીનનો ગઢ મનાતો હતો કે જ્યાં ગત 8 જુલાઈ, 2016ના રોજ સેનાએ બુરહાન વાનીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ જૈશ એ મોહમ્મદના એક અન્ય સ્થાનિક સક્રિય સભ્યની પણ શોધખોળ કરી રહી છે કે જેણે પુલવામા હુમલા માટે વિસ્ફોટકોની વ્યવસ્થા કરી હતી.

[yop_poll id=1466]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">