બહુમતથી મળશે તાકાત, રાષ્ટ્રપતિ પ્રણાલી પર વડાપ્રધાન તરીકે કામ કરશે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં બહુમતીથી જીતી મેળવી છે. તેની અસર તેમના કાર્યકાળ દરમિયાન પણ જોવા મળી શકે છે. પ્રથમ ટર્મમાં વડાપ્રધાન મોદી એક રીતે કેબિનેટને પ્રેજિડેન્શલ સિસ્ટમ હેઠળ ચલાવી. પૂર્ણ બહુમતથી આવેલી સરકારના તે વડાપ્રધાન હતા અને તેમના મોટાભાગના નિર્ણયોમાં તેમને કોઈ સહયોગી પાર્ટી કે મંત્રીના વીટોની જરૂર પડતી નહતી. હવે જ્યારે વડાપ્રધાન મોદીની […]

બહુમતથી મળશે તાકાત, રાષ્ટ્રપતિ પ્રણાલી પર વડાપ્રધાન તરીકે કામ કરશે નરેન્દ્ર મોદી
Follow Us:
| Updated on: May 24, 2019 | 9:14 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં બહુમતીથી જીતી મેળવી છે. તેની અસર તેમના કાર્યકાળ દરમિયાન પણ જોવા મળી શકે છે. પ્રથમ ટર્મમાં વડાપ્રધાન મોદી એક રીતે કેબિનેટને પ્રેજિડેન્શલ સિસ્ટમ હેઠળ ચલાવી.

પૂર્ણ બહુમતથી આવેલી સરકારના તે વડાપ્રધાન હતા અને તેમના મોટાભાગના નિર્ણયોમાં તેમને કોઈ સહયોગી પાર્ટી કે મંત્રીના વીટોની જરૂર પડતી નહતી. હવે જ્યારે વડાપ્રધાન મોદીની બીજી ટર્મ માટે ગઈ ટર્મ કરતા પણ મોટો જનાદેશ મળ્યો હતો તો સંભવ છે કે પ્રેજિડેન્શલ સિસ્ટમ હેઠળ તે કામ કરતા જોવા મળે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વડાપ્રધાન મોદીએ તેમના 5 વર્ષના કાર્યકાળમાં સહયોગીઓ પાસે સલાહ લીધી પણ અંતિમ નિર્ણય તેમનો જ રહ્યો. મંત્રીઓ અને વરીષ્ઠોને સામેલ કરવામાં આવ્યા પણ તેમને સ્પેસ આપવામાં આવી પણ આખા મિશનને મોદી જ લીડ કરતા રહ્યાં.

આ પણ વાંચો: આ 9 રણનીતિક મુદ્દાઓના લીધે ભાજપે લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ બનાવી દીધો

આ રીતે પુરા સમ્માન સાથે પિતૃ સંગઠન RSSનું પણ સાંભળીને સરકાર ચલાવી, મંત્રીઓનો તાલમેલ પણ સંઘની સાથે સારો રહ્યો પણ તેમના ઘણાં આનુષાંગિક સંગઠનોની દરેક માંગનો સ્વીકાર કર્યો નહીં. હવે ફરી વાર જે જનાદેશ મોદી સરકારને મળ્યો છે. તેનાથી વડાપ્રધાન તરીકે તે પ્રેજિડેન્શલ સિસ્ટમની જેમ જ કામ કરશે. બહુમતી સાથે ભાજપ સત્તામાં આવવાથી એક ફાયદો એ પણ થશે કે પાર્ટી પર સરકાર ચલાવવા દરમિયાન ગઠબંધન સહયોગીઓ દબાણ કરી શકશે નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">