લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કરી આ મોટી જાહેરાત, જુઓ VIDEO

https://youtu.be/JIRshrMR68w   આજે દેશનો 73મો આઝાદી પર્વ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવશે, ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી સતત છઠ્ઠા વર્ષે તેઓએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. ત્યારે લાલ કિલ્લા પરથી PMએ દેશને સ્વંતત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી […]

લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કરી આ મોટી જાહેરાત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 15, 2019 | 2:58 AM

https://youtu.be/JIRshrMR68w

આજે દેશનો 73મો આઝાદી પર્વ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવશે, ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી સતત છઠ્ઠા વર્ષે તેઓએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. ત્યારે લાલ કિલ્લા પરથી PMએ દેશને સ્વંતત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

PM મોદીએ સંબોધન કરતા જળ જીવન મિશનની જાહેરાત કરી છે. તેના માટે રૂપિયા 3.5 લાખ કરોડનો ખર્ચ કરશે. જળ જીવન મિશન માટે રાજયની સાથે મળીને કેન્દ્ર સરકાર કામ કરશે. જળ જીવન મિશનથી લોકોના ઘરમાં પાણી પહોંચાડવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

આ પણ વાંચો:  દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદીએ કર્યુ ધ્વજારોહણ, જુઓ VIDEO

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">