AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પાકિસ્તાનમાં મુનીરનો થશે તખ્તાપલટ? જો સંઘર્ષ લાંબો ચાલ્યો તો બીજુ સિરીયા બનતા વાર નહીં લાગે

પાકિસ્તાનનો જન્મ જ એક ખોટા સિદ્ધાંતના આધારે કરવામાં આવ્યો છે અને એ જ કારણ છે કે પાકિસ્તાન તેની રચના સમયથી લઈને આજ સુધી હંમેશા સંકટમાં જ રહ્યુ છે. અખંડ ભારતમાંથી અલગ થઈને પાકિસ્તાનમાં ક્યારેય શાંતિ નથી સ્થપાઈ. એકવાર દેશ ટૂટી ચુક્યો છે. પરંતુ પ્રાંતમાં અલગાવવાદ તેની ચરમ પર છે. ભારત સાથે પંગો લીધા બાદ પાકિસ્તાનનું શું થશે ?

શું પાકિસ્તાનમાં મુનીરનો થશે તખ્તાપલટ? જો સંઘર્ષ લાંબો ચાલ્યો તો બીજુ સિરીયા બનતા વાર નહીં લાગે
| Updated on: May 09, 2025 | 5:33 PM
Share

પાકિસ્તાનના નિર્માણમાં મોહમ્મદ અલી જિન્નાહ ની ટુ નેશન થ્યોરીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ જ આધાર પર 1947 માં ભારતના ભાગલા અને પાકિસ્તાનના નિર્માણની માગ કરવામાં આવી હતી. આ સિદ્ધાંત મુખ્ય રૂપે એ તર્ક આપે છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં હિંદુ અને મુસ્લિમ બે અલગ-અલગ રાષ્ટ્રો છે. જેને ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક ઓળખ એટલી ભિન્ન છે કે તેઓ એકસાથે એક રાષ્ટ્રમાં ન રહી શકે. આ સિદ્ધાંત મુસ્લિમ બાહુલ્ય ધરાવતા વિસ્તારો માટે એક અલગ દેશ, પાકિસ્તાનની સ્થાપનાને ઔચિત્ય પ્રદાન કર્યુ. 1971માં આ જ સિદ્ધાંતને તિંલાંજલિ આપતા પૂર્વી પાકિસ્તાને પાકિસ્તાનમાંથી અલગ થઈ અલગ બાંગ્લાદેશ બનાવ્યો. એ દિવસે જ ધર્મ, જાતિ આધારીત વિભાજનના સિદ્ધાંતનો અંત એ દિવસે જ થઈ ગયો હતો. પરંતુ પાકિસ્તાનના સત્તાધિશો આજે પણ તેમની ખુરશી બચાવવા અને પાકિસ્તાનને વિખેરાતુ રોકવા માટે આ સિદ્ધાંતની દુહાઈઓ આપ્યા કરે છે....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">