AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પાકિસ્તાનમાં મુનીરનો થશે તખ્તાપલટ? જો સંઘર્ષ લાંબો ચાલ્યો તો બીજુ સિરીયા બનતા વાર નહીં લાગે

પાકિસ્તાનનો જન્મ જ એક ખોટા સિદ્ધાંતના આધારે કરવામાં આવ્યો છે અને એ જ કારણ છે કે પાકિસ્તાન તેની રચના સમયથી લઈને આજ સુધી હંમેશા સંકટમાં જ રહ્યુ છે. અખંડ ભારતમાંથી અલગ થઈને પાકિસ્તાનમાં ક્યારેય શાંતિ નથી સ્થપાઈ. એકવાર દેશ ટૂટી ચુક્યો છે. પરંતુ પ્રાંતમાં અલગાવવાદ તેની ચરમ પર છે. ભારત સાથે પંગો લીધા બાદ પાકિસ્તાનનું શું થશે ?

શું પાકિસ્તાનમાં મુનીરનો થશે તખ્તાપલટ? જો સંઘર્ષ લાંબો ચાલ્યો તો બીજુ સિરીયા બનતા વાર નહીં લાગે
Follow Us:
| Updated on: May 09, 2025 | 5:33 PM

પાકિસ્તાનના નિર્માણમાં મોહમ્મદ અલી જિન્નાહ ની ટુ નેશન થ્યોરીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ જ આધાર પર 1947 માં ભારતના ભાગલા અને પાકિસ્તાનના નિર્માણની માગ કરવામાં આવી હતી. આ સિદ્ધાંત મુખ્ય રૂપે એ તર્ક આપે છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં હિંદુ અને મુસ્લિમ બે અલગ-અલગ રાષ્ટ્રો છે. જેને ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક ઓળખ એટલી ભિન્ન છે કે તેઓ એકસાથે એક રાષ્ટ્રમાં ન રહી શકે. આ સિદ્ધાંત મુસ્લિમ બાહુલ્ય ધરાવતા વિસ્તારો માટે એક અલગ દેશ, પાકિસ્તાનની સ્થાપનાને ઔચિત્ય પ્રદાન કર્યુ. 1971માં આ જ સિદ્ધાંતને તિંલાંજલિ આપતા પૂર્વી પાકિસ્તાને પાકિસ્તાનમાંથી અલગ થઈ અલગ બાંગ્લાદેશ બનાવ્યો. એ દિવસે જ ધર્મ, જાતિ આધારીત વિભાજનના સિદ્ધાંતનો અંત એ દિવસે જ થઈ ગયો હતો. પરંતુ પાકિસ્તાનના સત્તાધિશો આજે પણ તેમની ખુરશી બચાવવા અને પાકિસ્તાનને વિખેરાતુ રોકવા માટે આ સિદ્ધાંતની દુહાઈઓ આપ્યા કરે છે....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
g clip-path="url(#clip0_868_265)">