નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શાહરૂખ ખાને આપી હાજરી, આ બોલિવૂડ સ્ટાર્સે પણ આવ્યા હતા શપથવિધિમાં

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ સમારોહમાં બોલિવૂડના કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાને ભાગ લીધો હતો. અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. સમારોહ પહેલા ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શાહરૂખ ખાને આપી હાજરી, આ બોલિવૂડ સ્ટાર્સે પણ આવ્યા હતા શપથવિધિમાં
Image Credit source: Twitter @BJP4india
Follow Us:
| Updated on: Jun 09, 2024 | 11:55 PM

આજે એટલે કે 9 જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં માત્ર રાજકારણ સાથે જોડાયેલા લોકો જ હાજર ન હતા, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોએ પણ ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. તેની મેનેજર પૂજા દદલાની પણ તેની સાથે આવી પહોંચી હતી.

શાહરૂખ ઉપરાંત સાઉથ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર કહેવાતા રજનીકાંતે પણ આ ફંક્શનમાં હાજરી આપી હતી. વિક્રાંત મેસી, રાજકુમાર હિરાણી, અક્ષય કુમાર, રવિના ટંડન, અનુપમ ખેર પણ હાજર હતા. સમારોહમાંથી આ સ્ટાર્સના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. એક તસવીર સામે આવી છે, જેમાં શાહરૂખ અને અક્ષય સાથે જોવા મળી રહ્યા છે. બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શપથ સમારોહ પહેલા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તેઓ આ સમારોહમાં હાજરી આપવાના છે. તેણે લખ્યું હતું કે, ભારતના નાગરિક તરીકે, શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાની આ મારી ત્રીજી તક હશે. આ ચોક્કસપણે ખાસ છે. પરંતુ સૌથી મોટી અને ખાસ વાત એ છે કે ત્રણેય વખત વડાપ્રધાન #SameToSame છે. આજે સાંજે ડાયલોગ પણ સેમ જ હશે! હું નરેન્દ્ર દામોદરદાસ મોદી જય હો! જય હિંદ!

શપથ ગ્રહણ સમારોહ સાંજે 7.15 કલાકે યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. આ પહેલા તેઓ વર્ષ 2014 અને 2019માં ભારતના વડાપ્રધાન બન્યા હતા.

આ બોલિવૂડ સ્ટાર્સે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા

શપથ ગ્રહણ સમારોહ પહેલા ધર્મેન્દ્ર, અજય દેવગન, રાજકુમાર રાવ અને અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. દરેકને અભિનંદન આપતા તેઓએ કહ્યું કે, ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન.

આ પણ વાંચો: PM મોદી સાથે 71 પ્રધાનોએ લીધા શપથ, 27 OBC, 10 SC, જુઓ સંપૂર્ણ લીસ્ટ

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">