મોદી સરકારની બીજી ટર્મમાં બદલાઈ શકે છે અમિતશાહનો રોલ, બનશે મંત્રી?

ભાજપને મળેલી પ્રચંડ જીત પછી હવે આ વાતની ચર્ચા થઈ રહી છે કે આવતા અઠવાડિયે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ લીધા પછી તેમના મંત્રીમંડળમાં કોણ-કોણ સામેલ થઈ શકે છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં નામ છે ગાંધીનગરથી જંગી બહુમતીથી જીતેલા ભાજપ અધ્યક્ષ અમિતશાહને કોઈ મંત્રાલય મળી શકે છે. લોકસભામાં પહેલીવાર પહોંચનારા અમિત શાહ મોદી સરકારની […]

મોદી સરકારની બીજી ટર્મમાં બદલાઈ શકે છે અમિતશાહનો રોલ, બનશે મંત્રી?
Follow Us:
| Updated on: May 24, 2019 | 7:21 AM

ભાજપને મળેલી પ્રચંડ જીત પછી હવે આ વાતની ચર્ચા થઈ રહી છે કે આવતા અઠવાડિયે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ લીધા પછી તેમના મંત્રીમંડળમાં કોણ-કોણ સામેલ થઈ શકે છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં નામ છે ગાંધીનગરથી જંગી બહુમતીથી જીતેલા ભાજપ અધ્યક્ષ અમિતશાહને કોઈ મંત્રાલય મળી શકે છે.

લોકસભામાં પહેલીવાર પહોંચનારા અમિત શાહ મોદી સરકારની બીજી ટર્મમાં સુરક્ષા મામલેના મંત્રીમંડળ સમિતી(CCS)માં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે CCSમાં વડાપ્રધાનની સિવાય સંરક્ષણ, ગૃહ, વિદેશ અને નાણાં વિભાગના 4 મંત્રી સામેલ હોય છે. તેથી અમિત શાહ આ કોઈ એક વિભાગના મંત્રી બની શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે દરમિયાન અમિત શાહ તેમની સરકારમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. તેથી તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે અમિત શાહને કેન્દ્ર સરકારમાં ગૃહ મંત્રી બનાવી શકાય છે પણ મોદી સરકારની પહેલી ટર્મમાં ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહ આ વખતે પણ લખનઉંથી જીત્યા છે અને પાર્ટીમાં સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છે.

આ પણ વાંચો: મોદી લહેરની અસર: 11 ચૂંટણી જીતનારા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલીવાર હારનો સ્વાદ ચાખ્યો

બીજ તરફ નાણાંમંત્રી અરૂણ જેટલીની તબિયતને ધ્યાનમાં રાખીને આવનારી આર્થિક મુશ્કેલીઓને જોતા પાર્ટીમાં ચિંતા છે કે શું તેમની તબિયતને જોતા તે નાણાં મંત્રાલય સંભાળી શકે છે? વિદેશમંત્રી રહેલા સુષ્મા સ્વરાજે આ વખતે લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. સુષ્મા સ્વરાજ હાલમાં લોકસભા અને રાજયસભાના સભ્ય નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">