VIDEO: ભારતમાં આજથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ, નવી દિલ્લી સ્ટેશનથી 15 ટ્રેન રવાના થશે

કોરોનાની મહામારી અને લૉકડાઉન વચ્ચે ભારત સરકારે પેસેન્જર ટ્રેન સેવા આજથી શરૂ કરી છે. નવી દિલ્લી રેલવે સ્ટેશનથી કુલ 15 ટ્રેન આજે રવાના થશે. ગઈકાલે ગણતરીના કલાકોમાં જ દેશભરમાં કુલ 54 હજાર જેટલી ટિકિટ બુક થઈ ગઈ હતી. પ્રવાસીઓ માટે રેલવે વિભાગે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.   Web Stories View more રતન ટાટાએ આ […]

VIDEO: ભારતમાં આજથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ, નવી દિલ્લી સ્ટેશનથી 15 ટ્રેન રવાના થશે
Follow Us:
| Updated on: May 12, 2020 | 3:45 AM

કોરોનાની મહામારી અને લૉકડાઉન વચ્ચે ભારત સરકારે પેસેન્જર ટ્રેન સેવા આજથી શરૂ કરી છે. નવી દિલ્લી રેલવે સ્ટેશનથી કુલ 15 ટ્રેન આજે રવાના થશે. ગઈકાલે ગણતરીના કલાકોમાં જ દેશભરમાં કુલ 54 હજાર જેટલી ટિકિટ બુક થઈ ગઈ હતી. પ્રવાસીઓ માટે રેલવે વિભાગે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જેમાં કેટલીક ચોખવટ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે કરી છે. કોઈ પણ પ્રવાસીઓને રેલવેની ટિકિટ સ્ટેશન ઉપરથી નહી મળી શકે, પ્રવાસીઓએ irctc.co.in પર જ બુકિંગ કરાવવાનું રહશે. આ ઉપરાંત જે પ્રવાસીઓની રેલવે ટિકિટ કન્ફર્મ હશે તેમને જ રેલવે સ્ટેશન પર પ્રવેશ મળશે. મહત્વનું છે કે પ્રવાસ પહેલા તમામ મુસાફરોનું રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ કરાશે,તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ મુસાફરોએ કરવાનું રહેશે. ટ્રેનમાં સવારી કરવા દરેક મુસાફરે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત છે. આ અંગે રેલવે મંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">