પાકિસ્તાનના જુઠ્ઠાણા પર ભારત સરકારનો પ્રહાર, નફરત ફેલાવનાર 20 YouTube ચેનલ, 2 વેબસાઇટ બ્લોક

સૂચના અને પ્રસારણ મંત્રાલયે કડક પગલાં લઈને પાકિસ્તાનની મદદથી ચાલતા ફેક ન્યૂઝ નેટવર્કને બ્લોક કરી દીધું છે.

પાકિસ્તાનના જુઠ્ઠાણા પર ભારત સરકારનો પ્રહાર, નફરત ફેલાવનાર 20 YouTube ચેનલ, 2 વેબસાઇટ બ્લોક
Indian Government blocked 20 Pakistani YouTube channels and 2 websites
Follow Us:
| Updated on: Dec 21, 2021 | 7:07 PM

ભારત સરકારે (Indian Government) પાકિસ્તાનના (Pakistan) જુઠ્ઠાણા ફેલાવવાના પ્રચાર પર જોરદાર પ્રહાર કર્યા છે. કેન્દ્ર સરકારે 20 યુટ્યુબ ચેનલ (YouTube Channels) અને બે વેબસાઈટ (Websites) બંધ કરી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કડક પગલાં લઈને પાકિસ્તાનની મદદથી ચાલતા ફેક ન્યૂઝ નેટવર્કને બ્લોક કરી દીધું છે.

કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર ગુપ્તચર એજન્સીઓ અને સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે આ આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર, યુટ્યુબ પર 20 ચેનલો અને 2 વેબસાઇટ ફેક ન્યૂઝ દ્વારા ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવી રહી હતી. તેમને બે અલગ-અલગ ઓર્ડરમાં બ્લોક કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.

સેના, સીડીએસ, કાશ્મીર પર નફરત ફેલાવી રહ્યા હતા

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેન્દ્ર સરકારે કહ્યું કે આ ચેનલો અને વેબસાઈટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહી છે અને ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર ફેક ન્યૂઝ ફેલાવી રહી છે. આ ચેનલો કાશ્મીર, સેના, ભારતમાં રહેતા લઘુમતીઓ, રામ મંદિર અને દિવંગત જનરલ બિપિન રાવત વિશે ઉશ્કેરણીજનક અને વિભાજનકારી જુઠ્ઠાણા ફેલાવી રહી હતી.

આ ગ્રૃપ પર થઇ કાર્યવાહી

નયા પાકિસ્તાન ગ્રુપ (NPG) ભારત વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવાના અભિયાનમાં સામેલ છે. તે પાકિસ્તાનથી ઓપરેટ થતું હતું. તેની યુટ્યુબ ચેનલમાં ઘણા નેટવર્ક છે અને આ ચેનલોના કુલ સબસ્ક્રાઈબર્સ 35 લાખથી વધુ છે અને તેમના વીડિયો 55 કરોડથી વધુ વખત જોવામાં આવ્યા છે. ઘણી વખત પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના એન્કર પણ નયા પાકિસ્તાન ગ્રુપના ફેક ન્યૂઝમાં ચમક્યા છે.

આ પણ વાંચો –

Health Tips: આ 6 આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ગુણકારી, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ફાયદાકારક

આ પણ વાંચો –

UP Assembly Election: અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કાકા સાથે આવતા જ તપાસ શરૂ થઈ છે પરંતુ અમે નથી ડરવાના

આ પણ વાંચો –

Surat : વેસુ વીઆઇપી રોડ પર સાઇકલ ટ્રેકના પ્રયોગથી વાહનચાલકો પરેશાન, ટ્રાફિક સમસ્યાને આમંત્રણ આપતું મનપા તંત્ર

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">