કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગૂ

કોરોના વાયરસના જંગ સામે સમગ્ર દેશ એકજૂથ થઈને લડી રહ્યો છે. ત્યારે દેશના મોટાભાગના રાજ્યો અને શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.   Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC […]

કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગૂ
Follow Us:
| Updated on: Mar 23, 2020 | 10:37 AM

કોરોના વાયરસના જંગ સામે સમગ્ર દેશ એકજૂથ થઈને લડી રહ્યો છે. ત્યારે દેશના મોટાભાગના રાજ્યો અને શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેનું એલાન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે કર્યુ છે. કર્ફ્યુ દરમિયાન કોઈ પણ પ્રકારની ઢીલ આપવામાં આવશે નહીં, માત્ર વિશેષ પરિસ્થિતીઓમાં જ છૂટ આપવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસ: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 વર્ષથી ઓછી સજાવાળા કેદીઓને આપો પેરોલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">