વ્યર્થ ના જવુ જોઈએ જવાનોનું બલિદાન, રાષ્ટ્રને એકજૂટ થઈ ચીનને જવાબ આપનો સમય: ડૉ. મનમોહન સિંહ

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે ભારત-ચીનના સંબંધોને લઈને કહ્યું કે 15-16 જૂને ગલવાન વેલી લદ્દાખમાં ભારતના 20 જવાનો શહીદ થયા. દેશના આ સપૂતોએ પોતાના છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા કરી, ત્યારે તેમનું આ બલિદાન વ્યર્થ ના જવું જોઈએ. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો […]

વ્યર્થ ના જવુ જોઈએ જવાનોનું બલિદાન, રાષ્ટ્રને એકજૂટ થઈ ચીનને જવાબ આપનો સમય: ડૉ. મનમોહન સિંહ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:07 PM

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે ભારત-ચીનના સંબંધોને લઈને કહ્યું કે 15-16 જૂને ગલવાન વેલી લદ્દાખમાં ભારતના 20 જવાનો શહીદ થયા. દેશના આ સપૂતોએ પોતાના છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા કરી, ત્યારે તેમનું આ બલિદાન વ્યર્થ ના જવું જોઈએ.

'Unacceptable, Worrisome': Manmohan Singh Slams Govt on Declining GDP

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમને વધુમાં કહ્યું કે આજે આપણે ઈતિહાસના એક નાજૂક રસ્તા પર ઉભા છે. આપણી સરકારના નિર્ણય અને સરકાર દ્વારા ઉઠાવેલા પગલાં નક્કી કરશે કે ભવિષ્યની પેઢી આપણું આંકલન કેવી રીતે કરે. વડાપ્રધાને પોતાના શબ્દો અને જાહેરાતો દ્વારા દેશની સુરક્ષા અને ભૂભાગીય હિતો પર પડનારા પ્રભાવ પ્રત્યે ખુબ સાવધાન હોવું જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે ચીને એપ્રિલ 2020થી લઈ આજ સુધી ભારતીય સીમામાં ગલવાન વેલી અને પેંગોંગ લેકમાં અનેક વખત ઘુસણખોરી કરી છે. આપણે તેમની ધમકીઓ કે દબાણની સામે ઝુકીશું નહીં અને પોતાના ભૂભાગીય અખંડતાથી કોઈ સમાધાનનો પણ સ્વીકાર કરીશું નહીં. આ સમય છે કે જ્યારે સમગ્ર રાષ્ટ્રને એકજૂટ થવાનું છે અને સંગઠિત થઈ જવાબ આપવાનો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">