દિલ્હી-હરિદ્વાર શતાબ્દી ટ્રેનના એક ડબ્બામાં લાગી આગ, ડ્રાઈવરની સમજને કારણે તમામ મુસાફરો સલામત

દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસની (shatabdi express train) બોગીમાં આગ (fire) લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે રાયવાલા અને કાંસરો રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેન પાટા ઉપર દોડી રહી હતી.

દિલ્હી-હરિદ્વાર શતાબ્દી ટ્રેનના એક ડબ્બામાં લાગી આગ, ડ્રાઈવરની સમજને કારણે તમામ મુસાફરો સલામત
શતાબ્દી એક્ષપ્રેસમાં આગ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 13, 2021 | 5:53 PM

દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસની (shatabdi express train) બોગીમાં આગ (fire) લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે રાયવાલા અને કાંસરો રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેન પાટા ઉપર દોડી રહી હતી. ટ્રેનની બોગીમાં આગની સૂચના મળતા જ ડ્રાઈવરે ટ્રેન રોકી હતી અને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. ત્યારબાદ ટ્રેનની બોગી સળગવા લાગી. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યા. આ ઘટના થતાં રેલ્વે અને જીઆરપીના અધિકારીઓ હાજર છે. મળેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. મળેલી માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કીટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉલ્લેખનીય છે કે કાંસરો સ્ટેશન રાજાજી ટાઈગર રિઝર્વના મુખ્ય વિસ્તારમાં આવે છે. પ્રારંભિક માહિતી અનુસાર આ કોચને અલગ કરવામાં આવ્યો છે. તે જ સમયે આ ઘટનામાં કોઈ જાનહાનિ વિશે માહિતી મળી નથી. ટ્રેનની બોગીમાં આગ લાગવાના કારણે રાજાજી અને રેલ્વેમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સ્થળે કાંસરો રેંજ અને રેન્જરનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્વાળાઓથી ઘેરાયેલી બોગી ટ્રેનથી દૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Kerala Election 2021: 25 વર્ષ બાદ મુસ્લિમ લીગે કોઈ મહિલા ઉમેદવારને આપી ટિકિટ, જાણો કેવી રીતે મળ્યો મોકો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">