Corona Vaccine: દેશમાં અત્યાર સુધી 15 લાખ લોકોએ લીધી, સૌથી વધારે કર્ણાટકમાં લેવાઈ

દેશમાં અત્યાર સુધી કોરોનાની રસી 15 લાખથી વધારે લોકોએ લીધી છે. આ આંકડો 15,37,190 થઇ છે. જેમાં 3,47,058 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાની રસી લીધી હતી.

Corona Vaccine: દેશમાં અત્યાર સુધી 15 લાખ લોકોએ લીધી, સૌથી વધારે કર્ણાટકમાં લેવાઈ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 24, 2021 | 7:25 AM

દેશમાં અત્યાર સુધી Corona Vaccine 15 લાખથી વધારે લોકોએ લીધી છે. આ આંકડો 15,37,190 થઇ છે. જેમાં 3,47,058 લોકોએ છેલ્લા 24 કલાકમાં Corona Vaccine લીધી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સૌથી વધારે રસી 1,84, 699 કર્ણાટકમાં લેવાઈ છે. તે બાદ આંધ્રપ્રદેશમાં 1,33,298 , ઉત્તર પ્રદેશમાં 1,23,761 લોકોએ રસી લીધી છે. આ ઉપરાંત તેલંગાનામાં 1,10, 031 ,મહારાસ્ટ્રમાં 74,960, બિહારમાં 63,620, હરિયાણામાં 62,142 , કેરલમાં 47,293 અને મધ્ય પ્રદેશમાં 38,278 લોકોએ કોરોનાની રસી લીધી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અગ્ર સચિવ મનોહર અગનાનીએ કહ્યું કે અત્યાર સુધી કુલ 6 લોકોના મોત થયા છે. ગુરુગ્રામમાં 56 વર્ષના એક મહિલાનું મોત થયું છે. કોવિડ-19 રસીકરણમાં કોઇ પ્રકારની બેદરકારી જોવા નથી મળી. તેમણે કહ્યું કે હાલ 12 રાજ્યમાં કો-વેક્સિનનો ઉપયોગ કર્યો છે. જ્યારે આગામી સપ્તાહમાં અન્ય સાત રાજ્યમાં કો-વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં છત્તીસગઠ, ગુજરાત, ઝારખંડ, કેરલ, મધ્ય પ્રદેશ, પંજાબ, અને પશ્ચિમ બંગાળ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં શનિવારે દેશમાં કોરોનાના 1,85,662 લોકોની સારવાર ચાલુ છે. જે કુલ કેસના 1.74 ટકા છે.

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">