કોરોના વ્યવસ્થાપન પર ઓસ્ટ્રેલિયન સાંસદે કર્યા સીએમ યોગીના વખાણ, કહ્યું કોઇ રસ્તો હોય તો સીએમ અમને આપો

ઉત્તર પ્રદેશની યોગી સરકાર 'થ્રી ટી' એટલે કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ મોડેલ પર કોરોના નિયંત્રણ માટે કામ કરી રહી છે, જેના પરિણામો ખૂબ સારા રહ્યા છે અને રાજ્યમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાય છે.

કોરોના વ્યવસ્થાપન પર ઓસ્ટ્રેલિયન સાંસદે કર્યા સીએમ યોગીના વખાણ, કહ્યું કોઇ રસ્તો હોય તો સીએમ અમને આપો
Australian MP praises Yogi Adityanath for COVID management (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 7:26 PM

યુપી(UP)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કોરોના(Corona)  રોગચાળાના સંચાલન માટે દેશ ઉપરાંત હવે વિદેશમાં પણ પ્રશંસા થઈ રહી છે. આ સંદર્ભમાં ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલીનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે યુપી સરકારના કોવિડ મેનેજમેન્ટની પ્રશંસા કરી છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તર પ્રદેશ, ભારતનું એક રાજ્ય … ત્યાં કોઈ એવો રસ્તો છે કે જેથી તે અમને તેમના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને થોડા દિવસો માટે  આપી શકે, જેથી તે અમને આઇવરમેક્ટિનના (દવા) ની અછતમાંથી મુક્ત કરી શકે. જેના કારણે અમારા રાજ્યમાં મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

આ સિવાય ક્રેગએ જય ચીમેનું એક ટ્વીટ શેર કર્યું છે, જેમાં જણાવાયું છે કે છેલ્લા 30 દિવસમાં ભારતની 17 ટકા વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં મૃત્યુનું પ્રમાણ 2.5 ટકા અને નવા ચેપનું પ્રમાણ એક ટકા કરતા ઓછું હતું.

જ્યારે મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે આ રાજ્યમાં ભારતની 9 ટકા વસ્તી છે અને અહીં કોરોનાના કેસ 18 ટકા છે. કુલ મૃત્યુનો 50 ટકા હિસ્સો અહીંનો છે. મહારાષ્ટ્ર ફાર્મા હબ છે પરંતુ યુપી આઇવરમેક્ટિનના (દવા)ના ઉપયોગમાં ચેમ્પિયન છે.

ખરેખર ઉત્તર પ્રદેશની યોગી સરકાર ‘થ્રી ટી’ એટલે કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ મોડેલ પર કોરોના નિયંત્રણ માટે કામ કરી રહી છે, જેના પરિણામો ખૂબ સારા રહ્યા છે અને રાજ્યમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જણાય છે.

આ પણ  વાંચો : Bhavnagar : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સર તખ્તસિંહ હોસ્પિટલમાં કર્યું બે ઑક્સીજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

આ પણ  વાંચો : Dharamshala Flash Floods : ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, હિમાચલ પ્રદેશમાં સર્જાયા તારાજીના દ્રશ્યો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">