Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપના સાંસદો ડરે છે, નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં છેઃ રાહુલ ગાંધી

નાણાકીય વર્ષ 2024-2025ના અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં મોદી સરકાર પર વાકપ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના સાંસદો પણ હવે તો ડરી રહ્યાં છે. 21મી સદીમાં ડરાવવા માટેનું નવુ ચક્રવ્યૂહ તૈયાર થયું છે. જે કમળના આકારનું છે.

ભાજપના સાંસદો ડરે છે, નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં છેઃ રાહુલ ગાંધી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2024 | 2:40 PM

મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર આજે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાંસંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ લોકસભામાં સંબોધન કરતા કહ્યું કે, ડરશો નહીં, ડરાવશો નહીં. મેં અગાઉ પણ કહ્યું હતું કે, ભાજપના સાંસદોમાં પણ ડરનો માહોલ છે. દેશના યુવાનો અને ખેડૂતો સહીત બધા ડરી ગયા છે. 21મી સદીમાં કમળના ફૂલના આકારમાં નવું ચક્રવ્યૂહ તૈયાર થયું છે. જેને વડાપ્રધાન છાતી સરસા ચાંપીને બેઠા છે.

પેપર લીક પર કશું કહ્યું નહીં

રાહુલ ગાંધીએ કહ્યું કે નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં છે. બજેટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ એક મજાક છે. ભારતના યુવાનોને રોજગારી મળતી નથી. એમ્પ્લોયર પર ચક્રવ્યુહથી હુમલો થયો છે. રાહુલ ગાંધીએ પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે નાણામંત્રીએ પેપર લીક પર કશું કહ્યું નથી.

મધ્યમ વર્ગની પીઠમાં અને છાતીમાં છરો ભોંકવામાં આવ્યો

સરકારે બજેટમાં મધ્યમ વર્ગની પીઠ અને છાતીમાં ખંજર ભોંક્યું છે. આ મધ્યમ વર્ગમાંથી જ પીએમ મોદીએ કોવિડના સમયમાં થાળીઓ વગાવડાવી હતી અને મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરાવી હતી. હવે મધ્યમ વર્ગ કોંગ્રેસ તરફ આવી રહ્યો છે. મધ્યમ વર્ગ તમને છોડી રહ્યો છે. અમે તમારુ ચક્ર તોડી નાખીશું.

આજનું રાશિફળ તારીખ : 20-04-2025
Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?

અગ્નિવીરો માટે એક પણ રૂપિયો નથી અપાયો

અગ્નિવીરનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બજેટમાં અગ્નિવીર માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. તેમના પેન્શન માટે એક રૂપિયો પણ આપવામાં આવ્યો ન હતો. સૈનિકો અગ્નિવીરના ચક્રવ્યુહમાં ફસાઈ ગયા છે. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ગૃહમાં હોબાળો થયો હતો. રાહુલે કહ્યું કે દેશમાં ટેક્સ ટેરરિઝમ છે, તેને રોકવા માટે બજેટમાં કંઈ કરવામાં આવ્યું નથી.

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
g clip-path="url(#clip0_868_265)">