New Parliament Building : નવી સંસદમાં જોવા મળ્યો ‘અખંડ ભારત’નો નકશો, પ્રહલાદ જોશીએ કહ્યું- સંકલ્પ સ્પષ્ટ છે

નવા સંસદ ભવનમાં ઘણી આકર્ષક કલાકૃતિઓ, ચિત્રો અને ભીંતચિત્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં ભારતના પ્રાચીન ઇતિહાસને અદ્ભુત રીતે દર્શાવવામાં આવ્યો છે.

New Parliament Building : નવી સંસદમાં જોવા મળ્યો 'અખંડ ભારત'નો નકશો, પ્રહલાદ જોશીએ કહ્યું- સંકલ્પ સ્પષ્ટ છે
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 8:03 PM

New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે દરેક દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. આ દરમિયાન, નવા સંસદ ભવનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. પરંતુ, સોશિયલ મીડિયા પર વધુ એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જે ઘણા લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ પણ વાચો: New Parliament Coin Release: નવા સંસદ ભવનનું થઈ ગયુ ઉદ્ઘાટન, વડાપ્રધાન મોદીએ રૂપિયા 75નો સિક્કો બહાર પાડ્યો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નવા સંસદ ભવનમાં એક દિવાલ પર પ્રાચીન ભારતનો નકશો લગાવવામાં આવ્યો છે. આ નકશામાં પાકિસ્તાન પંજાબમાં સ્થિત તક્ષશિલા સુધી ભારતનું અધિકારક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે. આ નકશાની સામે એક પથ્થર પર જૂના શિલાલેખ સાથે લખાયેલ લેખ પણ મૂકવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક પથ્થરમાં પણ બે પ્રાચીન મૂર્તિઓ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે આ RSS દ્વારા આપવામાં આવેલ અખંડ ભારતનો કોન્સેપ્ટ છે.

મેપિંગ વર્તમાન પાકિસ્તાનમાં તક્ષશિલા સુધી પ્રાચીન ભારતનો પ્રભાવ દર્શાવે

પ્રાચીન ભારતનો આ નકશો રવિવારના રોજ ઉદ્ઘાટન કરાયેલા આ ભીંતચિત્રમાં મહત્વપૂર્ણ રાજ્યો અને શહેરોને ચિહ્નિત કરે છે. આ મેપિંગ વર્તમાન પાકિસ્તાનમાં તક્ષશિલા સુધી પ્રાચીન ભારતનો પ્રભાવ દર્શાવે છે. બીજી તરફ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર પર કહ્યું છે કે – સંકલ્પ સ્પષ્ટ છે, અખંડ ભારત.

નવી સંસદમાં અખંડ ભારતની કલાકૃતિ સ્થાપિત કરવામાં આવી

બીજેપીના કર્ણાટક યુનિટે સંસદ ભવનની અંદર પ્રાચીન ભારત, ચાણક્ય, સરદાર વલ્લભભાઈ પટેલ અને બીઆર આંબેડકરના ભીંતચિત્રોની તસવીરો શેર કરી છે. સાથે જ કેટલીક ખાસ આર્ટવર્કની તસવીરો પણ શેર કરવામાં આવી છે. કર્ણાટક ભાજપે ટ્વિટર પર લખ્યું છે કે તે આપણી મહાન સભ્યતાની જીવંતતાનું પ્રતિક છે. મુંબઈ નોર્થ ઈસ્ટના લોકસભા સભ્ય મનોજ કોટકે ટ્વિટર પર કહ્યું છે કે નવી સંસદમાં અખંડ ભારતની કલાકૃતિ સ્થાપિત કરવામાં આવી છે, તે ભારતની શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">