મહારાષ્ટ્રમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 24 કલાકમાં નવા 4,878 કેસ નોંધાયા, જાણો મુંબઈની સ્થિતિ?

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો કેર ચાલુ છે અને છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 4878 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં જ કોરોના વાઈરસના લીધે 245 લોકોનો જીવ ગયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઈરસથી કુલ મોતની સંખ્યા 7,855 થઈ ગઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

મહારાષ્ટ્રમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 24 કલાકમાં નવા 4,878 કેસ નોંધાયા, જાણો મુંબઈની સ્થિતિ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:13 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો કેર ચાલુ છે અને છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 4878 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં જ કોરોના વાઈરસના લીધે 245 લોકોનો જીવ ગયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઈરસથી કુલ મોતની સંખ્યા 7,855 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

otal-new-cases-in-last-24-hours-4878-coronavirus-covid-19 Recorded in Maharashtra State

આ પણ વાંચો :  ચીનને ઠેકાણે પાડવા એરફોર્સ ખરીદશે સ્પાઈસ-2000 પ્રકારના બોંબ, બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સ્પાઈસ-2000 બોંબનો ઉપયોગ કરી ફુંકી માર્યા હતા આંતકી કેમ્પ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,74,761 પહોંચી મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ 1,74,761 લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 75,979 છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા હોય એવા લોકોની સંખ્યા પણ 90 હજારને પાર પહોંચી ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈમાં કોરોના વાઈરસના 893 કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા મુંબઈમાં કોરોના વાઈરસના 893 નવા પોઝિટિવ કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. શહેરમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 28924 છે. મુંબઈમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 93 લોકોનો જીવ ગયો છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 44,170 દર્દીને મુંબઈમાં રજા આપવામાં આવી છે. મુંબઈમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 77658 નોંધાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">