Air Polluation: દેશની આર્થિક રાજધાનીની બગડી હવા, AQI 300ને પાર

દક્ષિણ અને મધ્ય ભાગની હવાની ગુણવત્તા પણ નબળી હોવાનું નોંધવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્ય સરકાર અથવા મહાનગરપાલિકા તંત્ર તરફથી મુંબઈની હવાના કથળતા સ્તરને રોકવા માટે કોઈ ખાસ ઉપાય લેવામાં આવ્યા નથી.

Air Polluation: દેશની આર્થિક રાજધાનીની બગડી હવા, AQI 300ને પાર
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 5:06 PM

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની હવા ઝેરી બની ગઈ છે. તેનાથી લોકોને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને શરદી, ઉધરસ અને ગળામાં ખરાશની સમસ્યાઓ થઈ રહી છે. શ્વાસ લેવામાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે ઘણા લોકોને ગૂંગળામણ જેવું લાગી રહ્યું છે. સતત છઠ્ઠા દિવસે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ દિલ્હીથી પણ ખરાબ નોંધાઈ રહ્યું છે. મુંબઈનો આ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને વટાવી ગયો છે. મુંબઈનો AQI 319 નોંધાયો છે.

હવાની ગુણવત્તા ખરાબ હોવાના કારણે પવનની ઝડપ ઓછી થઈ ગઈ છે. આ કારણથી દક્ષિણ અને મધ્ય ભાગની હવાની ગુણવત્તા પણ નબળી હોવાનું નોંધવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્ય સરકાર અથવા મહાનગરપાલિકા તંત્ર તરફથી મુંબઈની હવાના કથળતા સ્તરને રોકવા માટે કોઈ ખાસ ઉપાય લેવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: Mumbai News: મુંબઈના રેડલાઈટ એરિયા કમાઠીપુરાની બદલાશે સૂરત, શું તમને આ વિસ્તાર અને ત્યાંના પરંપરાગત વેપાર વિશે ખબર છે?

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ખુબ જ ખરાબ AQIને લઈ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યપ્રધાનની વચ્ચે બેઠક

આ મુદ્દે આજે ચર્ચા કરવા માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેના મુંબઈ સ્થિત સરકારી બંગ્લા ‘વર્ષા’માં પહોંચ્યા. AQIનું લેવલ 319 પહોંચવાનો મતલબ છે કે હવાની ગુણવત્તા ખુબ જ ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે. જો તુલના કરવામાં આવે તો દિલ્હીની હવાની ગુણવત્તા મુંબઈથી સારી છે. દિલ્હીમાં હાલ AQI 308 પર છે.

મુંબઈના આ વિસ્તારની હવા સૌથી ભયાનક

મુંબઈ અને તેની આસપાસ સૌથી વધારે ખરાબ સ્થિતિ ચેમ્બુર અને નવી મુંબઈની હવાની ગુણવત્તાની છે. નવી મુંબઈમાં AQI 362, અંધેરીમાં 327, ચેમ્બૂરમાં 352, બીકેસીમાં 325, બોરીવલીમાં 215, વરલીમાં 200, માઝગાંવમાં 331, મલાડમાં 319, કોલાબામાં 323 અને ભાંડુપમાં 283ને પાર ગયું છે. ચેમ્બૂર અને નવી મુંબઈની હવાની ગુણવત્તા ખુબ જ ખતરનાક લેવલ પર છે.

પૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કર્યો સરકાર પર કટાક્ષ

ત્યારે જનતાને અપીલ કરવામાં આવી છે કે તે માસ્કનો ઉપયોગ ચાલુ રાખે, પૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરી સરકાર પર કટાક્ષ કર્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે મુંબઈ ક્લાઈમેટ એક્શન પ્લાનને લઈ સરકાર ગંભીર નથી. આ સંબંધમાં સરકારે કામ પણ અટકાવી દીધા છે. આ વાતને લઈ આલોચના કરવામાં આવી છે. શહેરમાં મેટ્રોનું કામ, વધતી ગાડીઓની સંખ્યા, રસ્તાનું સમારકામ, કન્સ્ટ્રક્શનના કામ અને ધૂળ ઉડવાના કારણે હવાના પ્રદૂષણમાં ઝડપથી વધારો થયો છે.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">