મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસના 44 પૈકી આટલા ધારાસભ્યો શિવસેનાને આપશે સમર્થન!

શિવસેનાને ટેકો આપવો કે નહીં તે અંગે દિલ્લીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ખૂબજ ગહન ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રો તરફથી માહિતી મળી છે કે, બેઠકમાં કૉંગ્રેસના 44 પૈકી 40 ધારાસભ્યો શિવસેનાને સમર્થન આપવાના પક્ષમાં છે. આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથન: અરવિંદ સાવંતનો પ્રહાર ભાજપે […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસના 44 પૈકી આટલા ધારાસભ્યો શિવસેનાને આપશે સમર્થન!
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 10:25 AM

શિવસેનાને ટેકો આપવો કે નહીં તે અંગે દિલ્લીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ખૂબજ ગહન ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રો તરફથી માહિતી મળી છે કે, બેઠકમાં કૉંગ્રેસના 44 પૈકી 40 ધારાસભ્યો શિવસેનાને સમર્થન આપવાના પક્ષમાં છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથન: અરવિંદ સાવંતનો પ્રહાર ભાજપે ફોર્મ્યુલાનું પાલન ન કરી દગો દીધો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બેઠક બાદ કહ્યું કે- વર્કિંગ કમિટીની બેઠકમાં મહારાષ્ટ્ર પર વિસ્તાર પૂર્વક ચર્ચા થઈ છે. પરંતુ વધુ ચર્ચા માટે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓને દિલ્લી બોલાવવામાં આવ્યા છે. જેમની સાથે સાંજે ચાર વાગ્યે ફરીથી બેઠક મળશે અને અંતિમ નિર્ણય લેવાશે. ખડગેએ તમામ ધારાસભ્યોના હસ્તાક્ષરવાળો પત્ર પણ સોનિયા ગાંધીને સોંપ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ ભાજપ-શિવસેના વચ્ચે સત્તાસંઘર્ષ શરૂ થયો. જે હવે ચરમ સીમાએ પહોંચી ગયો છે. જેના કારણે મહારાષ્ટ્રમાં હવે નવા રાજકીય સમીકરણો રચાય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. જોકે કોંગ્રેસ શિવસેનાને સમર્થન આપશે કે કેમ તે હજુ એક મોટો સવાલ છે. પરંતુ શિવસેના ભૂતકાળમાં કોંગ્રેસને અનેકવાર મદદ કરી ચુકી છે. જે હકીકત છે.

મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો ખેલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. તાજ હોટલમાં તેમની આ મુલાકાત 45 મિનિટ સુધી ચાલી હતી. જેમાં સરકાર રચવા અંગેના મુદ્દા પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી છે. તો બીજીતરફ અજીત પવાર અને આદિત્ય ઠાકરે વચ્ચે પણ બેઠક યોજાઈ છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">