મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં 2553 પોઝિટિવ કેસ, 109 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2553 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોના વાઈરસના લીધે 109 લોકોના મોત 24 કલાકમાં થયા છે. દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં 2553 પોઝિટિવ કેસ, 109 લોકોના મોત
મરીન ડ્રાઈવ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:15 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2553 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોના વાઈરસના લીધે 109 લોકોના મોત 24 કલાકમાં થયા છે. દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Coronavirus live updates: Cases in India cross over 1.98 lakh mark

આ પણ વાંચો :  જાણો કેમ લોકો કેન્દ્ર સરકારના વેરિફાઈડ ટિકટોક એકાઉન્ટથી નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી મોતનો આંક 3169 સુધી પહોંચી ગયો છે. કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 88528 થઈ ગઈ છે. જો કે એક્ટિવ કેસની સંખ્યા અડધી જ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસ 44374 છે. અત્યારસુધીમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 40975 લોકો મુક્ત થયા છે. જો મહારાષ્ટ્રના મુંબઈ શહેરની વાત કરીએ તો ત્યાં કોરોના વાઈરસના 50085 કેસ છે. જ્યારે કોરોના વાઈરસથી 1702 લોકોના જીવ અત્યારસુધીમાં ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈમાં કોરોના વાઈરસનું સંક્રમણ અત્યંત ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યું છે. મુંબઈમાં 22032 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. મુંબઈમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 26345 છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ 1661 લોકોને રજા આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">