મુંબઈ: મેડિકલ પ્રવેશમાં મરાઠા અનામતની સમસ્યાનો નિવેડો લાવવા સરકાર લાવી શકે છે અધ્યાદેશ

મુંબઈ મેડિકલ પ્રવેશમાં મરાઠા અનામતની સમસ્યાને હલ લાવવા માટે રાજ્ય સરકાર અધ્યાદેશ લાવી શકે છે. ચૂંટણી પંચે આપેલી પરવાનગી બાદ મંત્રીમંડળમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેડિકલ પ્રવેશ પર વિવાદ મુદ્દે ચર્ચા થઈ. આ અંગેની જાણકારી આપતા મહેસૂલ પ્રધાન ચંદ્રકાન્ત પાટીલે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર […]

મુંબઈ:  મેડિકલ પ્રવેશમાં મરાઠા અનામતની સમસ્યાનો નિવેડો લાવવા સરકાર લાવી શકે છે અધ્યાદેશ
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: May 17, 2019 | 5:52 PM

મુંબઈ મેડિકલ પ્રવેશમાં મરાઠા અનામતની સમસ્યાને હલ લાવવા માટે રાજ્ય સરકાર અધ્યાદેશ લાવી શકે છે. ચૂંટણી પંચે આપેલી પરવાનગી બાદ મંત્રીમંડળમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેડિકલ પ્રવેશ પર વિવાદ મુદ્દે ચર્ચા થઈ. આ અંગેની જાણકારી આપતા મહેસૂલ પ્રધાન ચંદ્રકાન્ત પાટીલે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય.

આ અંગનો નિર્ણય ચૂંટણી પંચની પરવાનગી બાદ જ લેવામાં આવશે. હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ત્યારે કોઈપણ નવી જાહેરાત કે અધ્યાદેશ માટે ચૂંટણી પંચની મંજૂરી જરુરી હોવાથી પહેલાં ચૂંટણી પંચની મંજૂરી લેવામાં આવશે અને ત્યારબાદ જ કોઈપણ આગળ કાર્યવાહી હાથ ધરાશે.  હાલ એટલું સ્પષ્ટ કરી દેવાયું છે કે જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાયો છે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">