મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મૃત્યુ

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai Pune Expressway) પર પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેની કારને અકસ્માત થયો છે. અકસ્માતમાં વિનાયક મેટેનું મૃત્યુ થયું હતું.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મૃત્યુ
Former MLA Vinayak Mete dies in road accident on Mumbai-Pune Expressway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 10:55 AM

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું (Former MLA Vinayak Mete) મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai Pune Expressway) પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના પનવેલ નજીક માદપ ટનલમાં થઈ હતી. પૂર્વ ધારાસભ્ય પોતાની SUV કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો, વિનાયક મેટેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વિનાયક મેટેને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ તેને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. કારની હાલત જોઈને અકસ્માતનો અંદાજ લગાવી શકાય છે. વિનાયક મેટેની એસયુવી કાર અકસ્માતમાં ઉડી ગઈ હતી. તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વિનાયકરાવ મેટે શિવસંગ્રામ પાર્ટીના અધ્યક્ષ હતા. તેમનો જન્મ 30 જૂન 1970ના રોજ બીડમાં થયો હતો. વિનાયકરાવ મેટેનું નામ મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઊભરી આવ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ અને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળની તેમના વિચારો પર ઊંડી અસર પડી હતી. વિનાયક મેટે 2016માં ભાજપના ક્વોટામાંથી બિનહરીફ એમએલસી તરીકે ચૂંટાયા હતા.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">