Beauty Tips : ફક્ત ઉનાળામાં જ નહીં શિયાળામાં પણ કેમ જરૂરી છે સનસ્ક્રીન લોશન, જાણો કારણ

એક અભ્યાસ મુજબ, ધુમ્મસ અને ઠંડા પવનોને કારણે ત્વચામાં ટેનિંગ થાય છે. જેના માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.

Beauty Tips : ફક્ત ઉનાળામાં જ નહીં શિયાળામાં પણ કેમ જરૂરી છે સનસ્ક્રીન લોશન, જાણો કારણ
Why sunscreen lotion is necessary not only in summer but also in winter, know the reason
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 10:13 AM

ઘણીવાર લોકો વિચારે છે કે ઉનાળામાં(Summer ) તડકાથી બચવા માટે જ સનસ્ક્રીનનો (Sunscreen )ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે શિયાળામાં(Winter ) ત્વચાને સૂર્યના કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર લોકો શિયાળાની ઋતુમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરતા નથી. પરંતુ આ પ્રોડક્ટમાં સૂર્યના કિરણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, ત્વચાને સુરક્ષિત રાખવા માટે શિયાળામાં પણ સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે.

શિયાળામાં આપણે આપણી સ્કિનને મોઈસ્ચ્યુરાઇઝ કરવા માટે અલગ અલગ ક્રીમ લગાવતા હોય છે. પણ ઉનાળામાં લગાવવામાં આવતા સનસ્ક્રીનને ભૂલી જઈએ છે, કારણ કે આપણને એવું લાગે છે કે ફક્ત ઉનાળામાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ કારણે કે શિયાળામાં સૂર્યપ્રકાશ એટલો હાનિકારક નથી હોતો. પણ આ આર્ટિકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે શિયાળામાં પણ શા માટે સનસ્ક્રીન લોશન લગાવવું કેમ જરૂરી છે.

ધુમ્મસ ટેનિંગ પણ આપે છે

તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે શિયાળાની ઋતુમાં સનસ્ક્રીનની વધુ જરૂર પડે છે. એવું માનવામાં આવે છે કે ઉનાળા કરતાં શિયાળામાં ઓછો સૂર્યપ્રકાશ બહાર આવે છે. જો કે, એક અભ્યાસ મુજબ, ધુમ્મસ અને ઠંડા પવનોને કારણે ત્વચામાં ટેનિંગ થાય છે. જેના માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ત્વચા કેન્સરનું જોખમ

તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં ભલે તમને સૂર્યના કિરણો એટલા પ્રબળ ન લાગે, પરંતુ તેના હાનિકારક કિરણો આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. સૂર્યના કિરણોને કારણે સનટેન, સનબર્ન કે ડાર્ક સ્પોટ તો રહે છે જ, પરંતુ તેનાથી ત્વચાના કેન્સરનો ખતરો પણ રહે છે. ધ્યાન રાખો કે શિયાળામાં ઓઝોન લેયર પાતળું થઈ જાય છે, જેના કારણે સૂર્યના કિરણોને કારણે ત્વચાના કેન્સરનું જોખમ પણ વધી જાય છે. તેથી શિયાળામાં 30 એપીએફની સનસ્ક્રીન ક્રીમ લગાવવી જરૂરી છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">