શિયાળામાં તમારા શરીરને ફિટ રાખશે બાજરીનો રોટલો, જાણો તેના ફાયદા

શિયાળાની ઋતુમાં બાજરીનો રોટલો ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે, સાથે જ શરીરને ઘણા પ્રકારની બિમારીઓથી બચાવે છે. તે સિવાય પાચનતંત્રને પણ તંદુરસ્ત રાખે છે. બાજરાના રોટલાને દાળ, શાક, કઢી, લસણની ચટણી વગેરેની સાથે ખાઈ શકાય છે. જાણો બાજરાના રોટલાના ફાયદા વિશે.

શિયાળામાં તમારા શરીરને ફિટ રાખશે બાજરીનો રોટલો, જાણો તેના ફાયદા
Bajra Roti (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 7:21 PM

શિયાળો (Winter) શરૂ થઈ ગયો છે. આ વાતાવરણમાં એ વસ્તુઓ ખાવાનું ચલણ હોય છે, જે શરીરને અંદરથી ગરમ બનાવી રાખે. જેમાં બાજરાનો રોટલો (Bajra Roti) ખુબ સારો વિકલ્પ છે. બાજરીમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. તે સિવાય બાજરીમાં વિટામિન બી, ફાયબર, પ્રોટીન, આર્યન, ખનીજ, ફિનોલ અને ટેનિન જેવા એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

શિયાળાની ઋતુમાં બાજરીનો રોટલો ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે, સાથે જ શરીરને ઘણા પ્રકારની બિમારીઓથી બચાવે છે. તે સિવાય પાચનતંત્રને પણ તંદુરસ્ત રાખે છે. બાજરાના રોટલાને દાળ, શાક, કઢી, લસણની ચટણી વગેરેની સાથે ખાઈ શકાય છે. જાણો બાજરાના રોટલાના ફાયદા વિશે.

કબજિયાતમાં રાહત

બાજરીનો લોટ ગ્લૂટેન ફ્રી હોય છે અને ફાયબર યૂક્ત હોય છે. જો શિયાળામાં તમે બાજરાના રોટલાનું દરરોજજ સેવન કરો છો તો તેનાથી તમારા પેટની સમસ્યાઓ દુર થાય છે. કબજીયાતની પરેશાની થતી નથી. પેટટનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેવાથી શરીરનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.

વજન ઉતારવા અને ડાયાબિટિસમાં મદદગાર

બાજરીનો રોટલો ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, તેવામાં તમે ઓવરઈટિંગથી બચી જાવ છો. વજન ઉતારનારા લોકો માટે આ ખુબ જ સારો વિકલ્પ છે. તે સિવાય આ લોટો પ્રી-બાયોટિક તરીકે કામ કરે છે. ડાયાબિટિસના દર્દીઓ માટે આ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર

ઓમેગા 3 ફેટી એસિડ તમામના શરીર માટે જરૂરી હોય છે. તે શરીરના કોષોને રિપેર કરવાનું કામ કરે છે. પરંતુ શરીર તેને પોતાની રીતે બનાવી શકતું નથી. આ બહુઅસંતૃપ્ત ચરબી છે, જે ખાદ્ય પદાર્થોમાંથી લઈ શકાય છે. પરંતુ બાજરીના સેવનથી તમારા શરીરને ઓમેગા 3 મળે છે. નિષ્ણાંતનું માનીએ તો બાજરીના લોટમાં બીજા અનાજની તુલનામાં વધુ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે

બાજરીમાં એવા ઘણા ગુણ હોય છે, જે તમારા શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદગાર બને છે અને કિડની અને લિવરથી જોડાયેલી મુશ્કેલીઓથી બચાવ થાય છે, સાથે જ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

હૃદયની તંદુરસ્તી જાળવે

બાજરીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. બીપી અને હૃદયની બિમારીવાળા લોકો માટે બાજરીનો રોટલો ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. બાજરીના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. આ લોટ રક્તવાહિનીઓને ફેલાવવામાં મદદરૂપ છે. આવી સ્થિતિમાં હાઈ બીપી અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

આ પણ વાંચો: Health: શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે આયર્નથી ભરપૂર ખોરાકને ડાયટમાં સામેલ કરો

આ પણ વાંચો: Women Health : હોર્મોનલ ડિસઓર્ડરથી પીડાતી મહિલાઓમાં ગર્ભાવસ્થા શક્ય છે ?

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">