રાજકોટ: અગ્નિકાંડની ઘટનાને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર, સમગ્ર મામલે તટસ્થ તપાસની કરી માગ

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની અગ્નિકાંડની ઘટનાને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરે પત્રકાર પરિષદ સંબોધી સમગ્ર બનાવ મામલે તટસ્થ તપાસની માગ ઉઠાવી છે, તો મેયરે પણ 5 દર્દીઓના મોત મામલે દુ:ખ વ્યક્ત કરી યોગ્ય તપાસની ખાતરી આપી છે. આ પણ વાંચો: સુરત: લૉકડાઉનમાં ગયેલા શ્રમિકોને પરત લવાયા, આજીવિકા સંસ્થા અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ […]

રાજકોટ: અગ્નિકાંડની ઘટનાને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર, સમગ્ર મામલે તટસ્થ તપાસની કરી માગ
Follow Us:
| Updated on: Nov 27, 2020 | 5:27 PM

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની અગ્નિકાંડની ઘટનાને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરે પત્રકાર પરિષદ સંબોધી સમગ્ર બનાવ મામલે તટસ્થ તપાસની માગ ઉઠાવી છે, તો મેયરે પણ 5 દર્દીઓના મોત મામલે દુ:ખ વ્યક્ત કરી યોગ્ય તપાસની ખાતરી આપી છે.

આ પણ વાંચો: સુરત: લૉકડાઉનમાં ગયેલા શ્રમિકોને પરત લવાયા, આજીવિકા સંસ્થા અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવી વ્યવસ્થા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">