રાજકોટ: અગ્નિકાંડની ઘટનાને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર, સમગ્ર મામલે તટસ્થ તપાસની કરી માગ
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની અગ્નિકાંડની ઘટનાને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરે પત્રકાર પરિષદ સંબોધી સમગ્ર બનાવ મામલે તટસ્થ તપાસની માગ ઉઠાવી છે, તો મેયરે પણ 5 દર્દીઓના મોત મામલે દુ:ખ વ્યક્ત કરી યોગ્ય તપાસની ખાતરી આપી છે. આ પણ વાંચો: સુરત: લૉકડાઉનમાં ગયેલા શ્રમિકોને પરત લવાયા, આજીવિકા સંસ્થા અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ […]
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની અગ્નિકાંડની ઘટનાને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરે પત્રકાર પરિષદ સંબોધી સમગ્ર બનાવ મામલે તટસ્થ તપાસની માગ ઉઠાવી છે, તો મેયરે પણ 5 દર્દીઓના મોત મામલે દુ:ખ વ્યક્ત કરી યોગ્ય તપાસની ખાતરી આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો