સુરતના અગ્નિકાંડને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને પાઠવી નોટિસ
સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને કોણ જવાબદાર છે તેવા પ્રશ્નો પણ લોકો ઉઠાવી રહ્યાં છે. આ બાબતે માનવ અધિકાર પંચે ગુજરાત સરકારની સામે નોટિસ ઈશ્યુ કરી છે. આ ઘટનાને લઈને સરકાર પાસે જવાબની માગણી કરી છેે. આવી ઘટનાઓ સામે સરકાર આગામી સમયમાં કેવી રીતે પગલાં લેશે અને તેની તૈયારીઓ […]
![સુરતના અગ્નિકાંડને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને પાઠવી નોટિસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/5d63706a8a484938a38ce3bad0f239a2_18.jpg?w=1280)
સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને કોણ જવાબદાર છે તેવા પ્રશ્નો પણ લોકો ઉઠાવી રહ્યાં છે. આ બાબતે માનવ અધિકાર પંચે ગુજરાત સરકારની સામે નોટિસ ઈશ્યુ કરી છે. આ ઘટનાને લઈને સરકાર પાસે જવાબની માગણી કરી છેે. આવી ઘટનાઓ સામે સરકાર આગામી સમયમાં કેવી રીતે પગલાં લેશે અને તેની તૈયારીઓ શુ રહેશે તેવી વિગતો પણ માનવ અધિકાર પંચે સરકાર પાસે માગી છે. ઉલ્લેખનીય છે કે સુરતની ઘટનામાં 20 લોકોના મોત નીપજી ચૂક્યાં છે.
આ પણ વાંચો: આતંકવાદીઓ ના ઘૂસે તે માટે આ રાજ્યના દરિયા કિનારા પર ભારતની એજન્સીઓની ચાંપતી નજર, જાહેર કરી દેવાયું હાઈ-એલર્ટ
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય